SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૯૫] ૧૧ વાદી પતિવાદી પરસ્પરના લેખને જાણું અને તેનું ખંડન કરે તે (વાત) છે. છતાં તે સિવાય પ્રતિનિધિ માત્ર એકેક પક્ષે લખેલ યુકિતપેકેટ શાસ્ત્રીને આપે અને તેથી નિર્ણય થાય અને તેની કબુલાત આપવી. આમ કહેનારે, શાસ્ત્ર અને જગતના પણ વાહપ્રતિવાદના સિદ્ધાંતથી અજાણ છે ૧૨ પરંપરાથી પુનમ અમાવાસ્યાની વૃધિએ તેરસની વૃદ્ધિ થાય છે, છતાં તેને કતિ કે ચાલીશ વર્ષને રે કહી અવળે માર્ગે જય અને દેરે તેને માટે ૧૮૧પને સીધે પાઠ બસ છે. ૧૩ શ્રી કષભદેવજી કેસરીમલજીના નામે પ્રસિદ્ધિથી તેના છપાવનાર વગેરેની “શ્રીદેવસૂરિજી ગચ્છ સિદ્ધિ’ સાહજિક જ છે. ( ૧૪ ચઉદશના ક્ષયે તેરશને ક્ષય કહે, પર્વતિથિની લૌકિ ટીપનાથી થતી વૃદ્ધિમાં માત્ર બીજી જ ઔદયિકી ગણાય અને પુનમના ક્ષયે તેરશ ચૌદશના દ્વિવચનના ઉત્તરને ન માનનારા તથા ક્ષય વૃદ્ધિમાં બાધિત થયેલા સીધા ઉદયપક્ષને વિરોધ ગણનારા તે શાસની પાઠશાલાથી દુર છે. શાસ્ત્ર અને પરંપરાને અનુસરનાર જ આરાધક ગણાય. (પાલીતાણા ધર્મશાળા) १५ बीयाइ पचपव्विक्खयम्मि पुवस्स तिहिखओ हाइ । पुन्निमखए य तेरसि अमावसाएवि एमेव ॥१॥ वीसरएाए पडवा एव भणिवरिदेण । कतियआई बारस gિfણામ, માવાતુસ્ત્રા ય રા આવી રીતે બીજ આદિના ક્ષયે પહેલાની અપર્વતિથિને ક્ષય કરે અને પુનમ અમાવાસ્યા જેવી સાથે (સંયુકત) પર્વવાળી તિથિનો ક્ષયે તે બને પર્વતિથિથી પહેલાના તેરસનો ક્ષય કરે (એકલી માસી વાળી પૂનમે કે દિવાલી જેવી અમાવાસ્યાઓને આ નિયમ લાગુ ન કરે પણ બારેય માસની પૂનમ અમાસને પૂનમ અમાવાસ્યાઓ સરખી જાણવી) અને ભૂલ થઈ જાય તે પડવાને ક્ષય કરે, એમ જીનેશ્વર ભગવાને કહ્યું છે. શ્રી વિજયદેવસૂરિજીના ગચ્છની પ્રાચીન પ્રતમાં આ ગાથાઓ છે. આ ઉપરથી નવા અને શાસ્ત્રથી વિરોધી મતવાળાને માગે આવવું જરૂરી છે. શ્રી આવશ્યકતૃત્યાદિના નિર્નામક પટ્ટો અને શ્રી હીરપ્રકન જેવામાં છૂટક પત્રની ગાથાઓનું તેમજ કેટલીક અજ્ઞાતકતૃક ટીકા અવસૂરિઓનું તત્વ સમજનાર નામ નહિ હોવાથી અપ્રમાણ ન જ કરી શકે. વળી જેઓ પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરસના ક્ષય અને તેની વૃદ્ધિએ તેની વૃદ્ધિની પરંપરાને ઉથલાવવા કે જુઠી ઠેરવવા માગે તેને માટે તે તે વગરનામની જુની પ્રતે પણ વાઘાતથી છે. અસુરેપણુ વાઘાતથી ડરે છે. શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દેવાની ધુનમાં સાચું ન માનવું અને સાચું ગળે જાય નહિં એમ ધારીને સાચાને જુઠું માનવું અને કહેવું એ આસનભવ્યને તે ન જ હેય
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy