SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૪] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા માન્યા પછી જૈન શાસ્ત્રામાં છે. કમ માસની ચર્ચામાં સૂર્ય માસની ગેાઠવણી ચાથી થાય છે એ સમજવુ રહેલુ છે. ૧૨૧૦ના ૧૩ સ ́વચ્છરીમાં પણ દેવસી કરનાર આના સમાવવાની વાત કેમ કરે ? સ વચ્છરી માં રાત દિવસ માસ પક્ષ ખેલાય છે ત્રણ ચેામાસી બેલાતી નથી. પૂત્ર ધરાએ પકખીને દિવસે ચે।માસી આચરી તે પ'પરાને માનનારનેજ માન્યા ગણાય. ‘આના સમાવવાની' વાત કરનારા રાઈ-દેવસી-પકખી-ચામાસીમાં સમાવી દે તે નવાઈ નહિ, ૫૧૨૧૧૫ ૧૪ ખાર તિથિ કે કલ્યાણુકમાં આછા થતા નથી, પણ ભેળવવામાં એછી થાય છે. અને એછી કે અધિકની અડચણ નથી તેા ક્ષયે સૂર્યાંના વિધાનની જરૂર નથી એમ ગણુવુ ॥૧૨૧૫ ૧૫ પરપરા અને શાસ્ત્રથી વિરૂદ્ધ ચાલનારા તા થયા, હવે આજ્ઞાના ઢાંગ શરૂ થયા છે ! એ આરાધનાની પરપરા અને આજ્ઞા તે સ્પષ્ટ છે. ઉડવવાની આજ્ઞા, ખેલવા કરતાં લેખથી જણાવવી. ૧૬ પૌષધ આદિને અંગે તિથિચર્ચા તત્ત્વતર’ગિણીમાં છે (વીર૦) ૧ ચતુથ ષષ્ઠ આદિના અર્થો ચાર છ આદિ થાત તે પછી તુમવત' યાવર કહેવું પડત જ નહિ. ૨ અતીત અને આર્ભને સમજે નહિ, સત્તરમું ગયા પછી અને સેલમુ એટ પછીના અથ ન સમજે. પાંચ લાલન અને દશ તાડન પછી સેાલમાને આરંભ ન દેખે તેની બલિહારી ! વવામાં અષ્ટમ આપ્યુ જાય, નવમસમેવુ લખે એ આદિશા માટે, અમરિસાઈ માની અષ્ટમને વવું છે તે માગણુ કયુ ? એકલે અંત પૂરણમાં ન હોય તેથી ગંતરા અને પરિણમમાણસિ સરખાં વિશેષણા પૂરણા સાથે હોય છે. જઘન્યસ્થાને આદિ જ હાય. ૩ દીક્ષા શબ્દના અધ્યાહાર થાય પણ પર્યાયની થચમાં ન હોય મદ્રુમત્તે પછી દીક્ષાશબ્દ નથી અને કયાંથી લાવ્યા ? એ જ ખુના ‘માગણુાદ્વાર'ના પ્રશ્નના ખુલાસા છે.] [ સેાણ મઝુમમ્સ વિવલા ભ્રમણનો બડ્ડમરિસ પાડમાં ‘જન્માષ્ટમ’ને ‘ગર્ભાષ્ટમ’ ને ‘ગર્ભાષ્ટમ’ના પર્યાય મનનાર જબ્રૂને ‘ગર્ભાષ્ટમ અને તેના માનેલા પર્યાય નમણકો ની વચ્ચે વિષ્ણા ન હેાય એમ કહે છે. ]
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy