________________
[૧૨] સાગર સમાલોચના સંગ્રહ યાને આગામે દ્ધારકની શાસનસેવા
૫ કોન્ફરન્સ અને યુવક સંઘ, હાલની ચાલુ ચર્ચાઓમાં ઉતરવાનું મેકુફ રાખે તે શાસન ઉપરના થતા આક્રમણના બચાવમાં શ્રીદેશવિરતિસમાજ તથા યંગમેન જૈન સોસાયટીને ઉભું રહેવું પડે છે તે પણ બંધ થાય એટલે આ ચારે સંસ્થાઓ સાધુ સંમેલન માટે કટીબદ્ધ થાય તે આચાર્ય શ્રી વિજયનેમીસૂરીશ્વરજી કે આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી ખુશીથી સંમેલન ભરી શકે ને શાંતિથી તે કાર્ય કરી શકે.
૬ શ્રી સિદ્ધચક સાહિત્ય સમિતિ, હંમેશા શાસનસેવા બજાવવા તૈયાર છે. આ પત્રને ઉદેશ, વ્યકિતરાગ કે પક્ષ પિષવાને નથી; પણ શાસસિદ્ધાંત મુજબ સાચા જૈનતનું રાગી આખું જગત્ બને એ જ આ સમિતિનું ધ્યેય છે. તે પછી જૈન સમાજમાં રહેલી વ્યકિત, કેઈપણ પક્ષ કે ઝઘડાને ભેગ ન થઈ પડે ને વીતરાગ દેવનું શાસન આનંદભરી રીતે આરાધી શકે તેવી બાબતમાં સહાય કરવા ખડે પગે તૈયાર હોય તેમાં નવાઈ નથી. ૩લા
| (જાગૃતિપત્ર), તા.ક. :- સમિતિ પર પૂછવામાં આવતાં ટપાલ દ્વારા ખુલાસે પૂછનાર ધણીને પરભારે જવાબ નહિ આપતાં વાચકના લાભની ખાતર અત્રે સમાજનાં વિભાગમાં અપાય છે. તંત્રી
સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૮ ટાઈટલ પેજ ત્રીજુ સમાચના
તમારા પ્રશ્નને જવાબ નીચે મુજબ છે. ૧ શ્રી ઉત્તરાધ્યયનના ૨૩મા અધ્યયનમાં જ વેષની વાતમાં બંને પક્ષકાએ મહત્તા સ્વીકારી છે. અને તેઓમાં અલક - ચેલકપણને જ માત્ર વિવાદ હતે; અર્થાત્ સમ્યગૂદર્શનાદિ અને મેક્ષ કહેનારાઓએ જ મેક્ષને રાજમાર્ગ સમ્યગ્ગદર્શનાદિ સાથેને સાધુવેષા જ માને છે એ વાત વિચારવાથી વેષની વાતમાં તમને થતી વિડંબના શમી જશે.
૨ તમને ખબર નહિં હોય કે-ગૃહસ્થ અને અન્યલિંગવાળાને જે મેક્ષ ગણ્ય છે તે અકસ્મિક સંગ, વર્તન વિચારમાં આસ્માન જમીનનું અંતર. એ બેને આભારી હેવા સાથે માત્ર ટુંક સમયને માટે ન (4) હોઈ તેમજ વધુ ટાઇમ થાય તે સાધુવેષ લે પડે એવું દરેક જૈનશાસ્ત્રકારોએ મુખ્ય માર્ગો સંસાર ત્યાગવાળા સાધુલિંગથી મોક્ષ માન્ય છે.
૩ મોક્ષ પ્રાપ્તિની સાથે ઉચ્ચતર સગતિને પ્રાપ્ત કરવાને અધિકાર પણ ગુણસંપન્ન એવા સાધુવેષવાળાઓએ હસ્તગત કર્યો છે.