SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮૨] સાગર સમાલાચના સંગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા ૬ લબ્ધિનુ ફેરવવુ અપવાદ પદ્મ ગણવું. (અપવાદપદ, પ્રમાદવાળું જ માનવું) છ ગુરૂતત્ત્વવિનિશ્ચયને અ` જુડો કર્યાં છે. ૮ આવશ્યકવૃત્તિને અથ' જુઠા કર્યાં છે. ૯ વિશેષાવશ્યકને અથ ઝુડ કર્યાં છે. ૧૦ તી કરભગવાન અનાદિકલ ( નિગેદ અવસ્થા ) થી પણ પરોપકાŕપણાના ગુણવાળા જ હાય છે ૧૧ જિનેશ્વર મહારાજનુ હેલુ સમ્યકત્વ, તે જ વરઐધિ કહેવાય. ૧૨ સેરઠને શ્રી વીરમહારાજની વખત સાધુના વિહારને અભાવે અના' કહ્યો છતાં શ્રી શત્રુંજય ક્ષેત્રને અન: કયુ નથી. xxx સિદ્ધચક્રપાક્ષિક વર્ષ ૫ અર્ક ૧૩ સ. ૧૯૯૩ ચે. જી. ૧૫ સમાલાચના ૧ અતિમત્તામુનિજીને ભગવાને નાવડીની રમત પેટે ઇર્યાવહી પડિકકમવાની કહી એ ખાટુ' છે; પણ આચારથી મુનિએ જ ઇરિયાવહી કરવા માંડી છે. ૨ અતિમત્તાજી ઇરિયાવહીના અને પણ તે વખતે ન્હાતા જાણતા, એ કથન ખાટુ છે. ૩ અતિમત્તાજીના અધિકારના ઉપસ'હાર આખા અયગ્ય છે. ૧૨૦૩ા ( જૈત પ્રવચન ) ૧ શ્રીહીરપ્રશ્નમાં પંચમીના તપને ઉત્તર પુનમથી જુદો હાવાથી તે પાચમ, તેની વ્હેલાના પુત્ર વિનાની લેવાય એ ચાક છે. ૧૨૦૪૫ ૨ ચઉદશ પુનમ વગેરેના જુદા તપા ઉડાડવા અને પાંચમને જુદે। શકિત છતાં ન કરવા માનવું અને સવ ઠેકાણે એવું કલ્પિત અને વિરધવાળુ' વિશેષણ લગાડવુ` કેને શાલે ? ૩ રહિણી અને પાંચમીની તિથિએ ઉદયવાળી મળતી હોય તે પણ કારણે તેની આરાધના ભળતી એટલે વગર ઉદયવાળીમાં કરાવાય એમ માનનાર એકાંત ઉદ્દયના આગ્રહ
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy