SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાચના યાને સંગ્રહ આગમદ્ધિારકની શાસનસેવા [૧૧] ૩ વાંચકો કે વિદ્વાને જે ભૂલ જણાવે તે સુધારવા શ્રી સિદ્ધચક તે તૈયાર જ છે, પણ પરવચનની તે પરંપરામાં પણ એ નથી બન્યું. ભૂલ કરવી અને બતાવનારને ભાંડવા એ પરવચનન નીતિ ! (જૈન પ્રવચન) તા.ક. અનેક લેખો લખાયાથી વાચકોને જરૂર કંટાળો આવશે, પણ તે પક્ષ, શાસ્ત્રાર્થ કરવા ન માને અને પ્રતિનિધિ મોકલી ખુલાસે ન મેળવે; પણ અગડંબગડે ભરડે ત્યાં આટલું સુકું લખવુ ઠીક જણાયું છે વાચકો તરફ નથી માનતા માટે ચર્ચા બંધ કરવાની ભલામણ ધ્યાનમાં રહેશે. ઉત્પાદક, સંપાદકની સોડમાં રહ્યા છે. તે તે સ્પષ્ટ છે. ૧ પુરાણ (પતિત) અને ભાવીત શ્રાવકને શ્રી નિશીથચૂર્ણિકાર સ્પષ્ટ શબ્દોમાં દીક્ષા દેવાનું કહે છે ૧૨૦૦૫ * ૨ ગર્ભાસ્ટમની મર્યાદા, જન્મથી જ સવા છ વર્ષ ગયે શરૂ થાય છે. એ વાત પણ તેમ જ છે. ૧૨૧૩ ૩ આચાર્ય ભકિતસૂરિએ બુધવારની સંવછરી ક્યાં જાહેર કરી તે પૂરાવા સહિત લખાય તે સાચું ૧૨૦૨ ૪ સંવછરી જે રવિવારે થઈ છે અને ગુરૂવારે થશે તે વ્યાજબી છે, તે માટે તેની વિરૂદ્ધ પ્રલાપ વ્યર્થ જ છે. (મુંબઈ સ ) સિદ્ધચક વર્ષ ૫ અંક ૧૨ ટાઈટલ પેજ ચોથું સમાલોચના - પ્રવચનકારની શાસ્ત્રવિરૂદ્ધ અને જુઠી પ્રરૂપણું - ૧ ગષ્ટમ” પદમાં અષ્ટમ અર્થ, આઠમું નહિ પણ આઠ પૂરા. ૨ ગર્માષ્ટમ એટલે જન્માષ્ટમ જ લેવું. ૩ પુરાણ અને શ્રાદ્ધ માટે તેનું તે પડ્યાવિક્રગતિ એવું વિધાન છે તે વિધાન છે તે વિધાન ન ગણવું. ૪ સર્વથા રાગદ્વેષ રહિત (વીતરાગ) પણ લબ્ધિ ફોરવે. ૫ લબ્ધિ ફેરવાય તેનું પ્રયોજન, શ્રેષ્ઠ હોય તે પછી તે લબ્ધિનું ફેરવવું પણ પડિક્કમવા નહિ.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy