SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [ સાગર સમાલોચના સંગ્રહ થાને આગામે દ્ધારકની શાસનસેવા ૨ દશવૈકાલિકને ઉદ્ધાર, વિકાલે થયે છે એમાં વિકાસને અર્થ, અકાલવેળાએ કરનારાઓએ સમજવું જોઈએ કે- ત્રીજી પોરસી પૂરી થતાંના વખતનું નામ વિકાલ છે. ૩૧ ૩ સામાયિકના અનુક્રમે અનુયાગ કરવાને અનિદેશ છે. ભગવાન શય્યભવસ્વામીએ ઉદ્ધાર કરતાં દશવૈકાલિકના ઉદ્ધારની પહેલાં સામાયિકાદિની વ્યાખ્યા કરી હતી ને પછી ઉચધાયું એમ કહેવું તે અગાન ગણાય ll૩૨ાા (ચિત્રમય૦) ૪ મુઠ્ઠિસહિય પચ્ચકખાણ, નવકાર ગણીને પારવાની જરૂર ખરી જ ૪૩ ૫ લુખા નવી કરનારે લીલેરી શાક, સૂકો મેવે વાપરવા ઠીક નહિ. અજમે, ધાણાજીરું, મરી, તજ, લવિંગ ઇત્યાદિ કોઈક સ્થળે વપરાય છે ૩૪ ૬ પ્રતિક્રમણ પુરૂં થયા પછી સામાયિક પરવાના આદેશની જેમ લેવાને આદેશ માગી સામાયિક લેવાય રૂપા ૭ દુધ બે વખત ઉકાળીને પીવામાં તેમાં ઓછી વસ્તી વસ્તુ નખાતી હોય તે તે ચૌદ નિયમને અંગે જુદા દ્રવ્ય ગણાય l૩૬ સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૨૫૪ સમાલે ચના - ૧ આચારપ્રકલ્પ એ નિશીથસૂત્રનું બીજું નામ છે. તેમાં અગ્યારમે ઉદેશે દીક્ષા અને વડીદિલને અધિકાર છે તેમાં દીક્ષાને અંગે ૧ ગોચરી, ૨ અચિત્તભેજન, ૩ અસ્નાન, ૪ ભૂમિશગ્યા, ૫ કેશલેચને અંગીકાર છે. બાકી છકાયજીવની રક્ષા વિગેરેની પરીક્ષા, દીક્ષા પછી અને વડીદીક્ષા પહેલાં જણાવેલી છે. ૩૭ગા ૨ વસુદેવ હિંડી કરતાં જુદા રૂપ શ્રી નેમિચરિત્રમાં શ્રી કૃષ્ણ મહારાજનાં પાંચ ભવ કહ્યાં છે. ૩૮ સિદ્ધચક વર્ષ ૧ અંક ૧૧ પૃ. ૩૩૬ સમાલોચના ૧ જૈન સમાજમાં ચાલતા મતભેદનું નિરાકરણ કરવા હર કોઈ સાચા સાધુ – સાધ્વી શ્રાવક અને શ્રાવિકા દરેક પક્ષે ઇતેજાર જ છે. હરકોઈ ધર્મ કે સમાજમાં મતભેદ ઉભા થતા નથી કે ચર્ચાઓ થતી જ નથી એમ તે નહી જ. પૂર્વકાલમાં પણ અંદર અંદર મતભેદ પડી યાદ વિવાદ અને ચર્ચાઓ થતી હતી અને દરેક પિતાપિતાના મતે જનતા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy