SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૦] સાગર સમાલાચના સગ્રહ યાને આગમાદ્ધારકની શાસનસેવા છાણીમાં પણ રેખાસ્ય અને પૂર્ણ વિશેષણુથી અષ્ટમના અર્થ ‘આઠમુ” માનવુ' પડયું હતું અ કબુલ કર્યાં અને કાય નહિ કરવાની આજીજી જેવી હાલત થઈ પણ માન્ય ન થઈ એ સાચુ માનવું સારૂં' છે. ૧૦૪૯૫ ૩ આવશ્યક ચૂર્ણ વગેરેમાં અશ્વ'તીસુકુમાલ અને સહસ્રમલની તથા સિદ્ધષિ માહિની રીતે ઢીક્ષા થયેલી સિદ્ધ છે ૫૧૦૫ના ૪ ગ્રામષિતને મય રાજા તરફથી રહેતે ગામને સભાળનારનેાકર છે, ને રાજા એવા અર્થે તે પ્રવચનકારે ઠસાવી દીધેા. ખરી રીતે ચર્ચા, અનાદિથી પરોપકારની છે. ૧૦૫૧ ૧ તત્ત્વતર’ગિણીમાં ‘પર્યુષણાની ચતુર્થાંના ક્ષયે ત્રીજ કરાય પણ પાંચમ ન કરાય એ ચેાકખુ છે ને જણાવેલ પણ છે પાંચમ અને ચેાથનો ક્ષય ન થાય ત્યારે ત્રીજનો થાય એ એ વાકયથી ચેાકખુ' જ છે ૫૧૦પરા ૨ તત્ત્વતર`ગિણીમાં પૌષધને અંગે તિથિની ચર્ચા શરૂ થઈ છે એ જોવાથી જ જણાય છે અને તેથી એ પૌષધ એક દિવસે નહિ થાય' એ કથન ચૈગ્ય જ છે અને તેથી પુનઃમક્ષયે તેરસે ને ચઉદશે જ ચૌદશ અને પુનમના પૌષધ થાય. ૫૧૦૫૩॥ ૩ તત્ત્વતર ગણીમાં પક્ષયે પૂર્વની અપ་તિથિ તેા વિશેષ કારણે જ ખેલવાની કહે છે. સેના જેવી પતિથિને ગણીને અંતરધાતુ જેવી મૂલ અપતિથિ કહે છે. (વીરશાસન) સિચક્ર વર્ષ ૫ એક ૬-૭ સ.૧૯૯૩ પશુ.૧૫ સમાલાચના ૧ સત્યની જિજ્ઞાસાવાળા અને બુધ્ધિને દોરવવાવાળાને સત્ય ખાળવા અને સમજવાની તક છે ૨ શ્રી સિધ્ધચક્ર તે સમાલેચના લખે છે, એટલે મૂલ લખાણ બંધ થતાં આપે આપ તે બંધ થાય અને આગલ પણ થયું છે. જેના તે પત્રના સંપાદકે 'સમાલેાચના નહાતી આવી' એવા અ પણ કર્યાં છે ૩ પ્રવચન છાપાવાળા નયસારને ‘ગામના રાજા’ મનાવે છે અને તે રાજા નથી, પણુ પણ નિયુકત ગામેતી કે તલાટી છે' નળી-તીર્થંકર અનાદિકાલથી પરાપકારી જ હોય' એમ કહે છે, જયારે-ભગવાન્ જિનેશ્વર, ‘સામાન્યથી સમ્યકત્વવાળી અવસ્થામાં અને
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy