SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા [૧૪૭] ૭ તાતરંગિણીમાં કર્યુંservજતુર્થો ક્ષયે જમવFIRપ્રસંગ – સારો મfasafસ એ વાક્યથી ખરતરને અનિષ્ટ પ્રસંગ આપતાં સંવત્સરીની ચુથ માફક તે પાંચમને મહત્તાવાળી ગણી છે એમ તે ખરૂં જ ૮ તવરંગિણીમાં પ્રાચીન કલ્યાણતિથી ત્રણ વિઘમનવા એમ જણાવી કલ્યાણકતપને અંગે ઉભય કલ્યાણકની આરાધના જણાવે છે, પણ પ્રતિદિન કર્તવ્ય તરીકે કરતા પૌષધાદિ અનુષ્ઠાન એકઠાં ન થાય, કેમકે તે અપેક્ષાએ તે ચતુર્દશીના ક્ષયે પુનમે પાક્ષિક માનનારને પાક્ષિક અનુષ્ઠાન માનશે કે પુનમનું અનુષ્ઠાન માનશે” એમ સવાલ કરેલ છે. ૯ આપના લખાણમાં પુનમના ક્ષયે તેનું તપ તેરસે કરવું અને તેરસે ભૂલાય તો પડેવે કરવું આવો અર્થ જે આપે કર્યો છે તેને માટે ત્રયોદય એવું પદ નથી, પણ ત્રયોદશી વ્રતુણ્યોએમ દ્વિવચનવાળું પદ છે. વળી આપના હિસાબે તેરસને દિવસે નથી પુનમને ઉદય, કે નથી તે પુનમને ભેગવટો, તે પછી તેરસે કે પડવે પુનમનું તપ કયે મુદ્દે કરવું ? ૧૦ તત્ત્વતરંગિણ માંજ ઘરથા gવ વતુર્વ શોન અશાત્ આવા પ્રસિધ્ધ જણાવનાર કહેલા વાકયથી શું એમ નથી કરતું કે પર્વતિથિનો ક્ષયે પૂર્વતિથિને પર્વના નામે જ ગણવામાં આવતી ? અને જો એમ હોય તે કહેવું પડશે કે પૂર્વની તિથિને ક્ષય જ મનાતે હતો અને એ પ્રમાણે પર્વના એકવડા અનુષ્ઠાનને અંગે એક જ પર્વતિથિ મનાતી હતી. ૧૧ જે દિવસે જે તિથિને ભગવટો હોય તે દિવસે તે તિથિ કરવામાં આરોપ નથી એમ જ્યારે તત્વતરંગિણીકાર કહે છે અને મનાય છે, તે પછી પુનમના ક્ષયે તેરસે ચૌદશનો અને ચૌદશે પુનમને ભગવટો છે એ ચેકનું છે. છતાં તેની કેમ ના કહેવાય છે? ૧૨ આષાઢાદિની પૂર્ણિમા અડ્ડાઈના હિસાબમાં નથી પણ પર્વ તિથિના હિસાબમાં છે એમ પ્રશ્નનગ્રંથમાં સ્પષ્ટ કહેલું છે, તે શું તે પુનમના ક્ષયે કે તેની વૃધ્ધિએ અઠ્ઠાઈમાં ફેરફાર નહિ કરાય ? જે તે અઠ્ઠાઈ અખંડ છતાં ફેરફાર પુનમની વૃદ્ધિ કે ક્ષયે કરાય છે અને કરે જોઈએ તે પર્યુષણની અઠ્ઠાઈ અખંડ છે એમ કહી પાંચમની પર્વતિથિની વૃદ્ધિ કે ક્ષય માનવાનું કેમ બને ? ૧૩ કલ્પધરના ષષ્ઠના પ્રસંગમાં છઠની તપસ્યા માટે પ્રશ્ન નથી પણ તેની તિથિને અંગે પ્રશ્ન છે એ દ્રષ્ટિએ વિચારવાથી ચતુર્દશી અમાવાસ્યા અને પડવાના કલ્પને અગે પ્રશ્ન છે એમ હું સમજું છું.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy