SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલાચના સંગ્રહુ યાને આંગમાધ્ધારકની શાસનસેવા [૧૩] ઉપાધ્યાયની સહીથી બહાર ન પડયુ તે બ્હાનું નથી પણ સાચી બીના જ છે. હજી પણ તમારા પડદામાંથી નીકળીને ખુલ્લી રીતે બહાર આવે ને આચાય દેવશ્રીએ સ્થાન, મુદત અને મધ્યસ્થાને નીમવાની આપેલી છુટના પવિત્ર ઘાનતથી ઉપયેગ લે, એમ નહિ તે આચાય દેવશ્રી સ્થાન, મુદત અને મધ્યસ્થાના નિર્ણય જાહેર કરી આહ્વાન કરનારને ફરજીયાત રીતે ખેચી શકે તેમ હતા અને છે. ૪૭૨પા તંત્રી સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૧૧ ૧૯૯૨ ફા. જી. ૧૫ પ્રવચનના સપાદકને તમે અમદાવાદમાં મારા દ્વારાએ બનેલી બીના જે પ્રવચન, ૩૬-૩૭માં લખી છે તે તદ્ન અસત્ય છે. કેમકે તે મીના નીચે પ્રમાણે છે. ઉ. શ્રી રામવિજયજી પાસેથી ત્રણ ધપ્રેમી ગૃહસ્થા સેનેટોરીયમમાં આચાર્ય દેવશ્રી પાસે આવ્યા અને પ્રથમ પરસ્પરના લખાણેા બંધ કરવાની વિનતિ કરી, જેના ઉત્તરમાં આચાર્ય દેવશ્રીએ સમાલેચના ઉપર એક પણ અક્ષર ‘જિજ્ઞાસાતૃપ્તિ' તરીકે ઉભો રહે તે કોઈ કાલે પણ લખાણુ બંધ નહુિ થાય તેમ જણાવ્યુ, ત્યારે તે ત્રણ ધમપ્રેમી ગૃહસ્થાએ જિજ્ઞાસાતૃપ્તિનું લખાણ સમાલેચના ઉપર ન આવવાની કબુલાત આપી અને લખાણુ અંધ કરવા નક્કી કર્યું. તે પછી તે ધર્મપ્રેમી ગૃહસ્થા ઉશ્રી રામવિજયજી પાસે ગયા અને પાછા મધ્યરાત્રિએ . શ્રી રામવિજયજી પાસેથી સેનેટોરિઅમમાં આચાય દેવશ્રી પાસે આવ્યા અને સમાલેચના તમે લખેા છતાં ઉશ્રી રામવિજયજી જિજ્ઞાસ્રાતૃપ્તિનુ લખાણ નહિ કરે એ વાત શ્રીરામવિજયજીએ કબુલ કરી છે' એમ જણાવ્યું અને તે કબુલાત સાંભળાવવા મધ્યરાત્રિએ મને વિદ્યાશાળાએ લઈ જવા માંડયેા. ઉઠતાં ઉઠતાં તે સગૃહસ્થાએ આહ્વનના સ્વીકારની ચીઠ્ઠી પાછી મગાવવા આચાર્ય દેવશ્રીને વન`તિ કરી, જયારે આચાય દેવશ્રીએ તેા ખુલ્લુ જણાવ્યુ` કે- ચિઠ્ઠી ત્યાં રહેશે તેમાં કોઈ જાતની અડચણુ નથી, છતાં વધારે વિનતિ થવાથી આચાય દેવશ્રીએ મને ઉચિત લાગે તેમ કરવા જણાવ્યું અને તેમણે જિજ્ઞાસાતૃપ્તિ નહિ લખવાની કબુલાત આપી તેથી તેમનુ ( ઉ, શ્રી રામવિજયજીનુ' ) હૃદય નિખાલસ થયુ છે એમ જણાવી સમાલેચનાની નકલ આચાય દેવશ્રીએ મને આપી અને આજ્ઞા કરી કે ‘આ આવવાની સમાલેચના તેમને વંચાવજો અને આમાં જે શબ્દા કઠિન લાગતા હોય તે તેમના કહેવા પ્રમાણે સુધારો ’ એ આજ્ઞા થયા પછી મને તે ત્રણ ધર્મપ્રેમી સગૃહસ્થા તે મધ્યરાત્રિએ જ વિદ્ય શાળાએ લઈ ગયા ત્યાં જઈ સમાલેચના આવે તે પણ જિજ્ઞાસાતૃપ્ત નહિ લખવી એવી ઉ શ્રી રામવિજયજી પાસે કબુલાત મને સંભળાવી, જયારે મે' તે સમાલોચનાની નકલ દેખાડી અને તેમાંથી દુઃખ ઉપજાવે એવા શબ્દો કાઢી નાખવા જણાવ્યું, ત્યારે પ્રથમ તા તેઓએ ૧૧
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy