SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમ દ્વારકની શાસનસેવા બહાર પડાવવાનું અને માથે લઈએ છીએ અને મધ્યસ્થાને વિજ્ઞાપ્તિ કરવાનું પણ માથે લઈએ છીએ. આ૭૨૪ -તંત્રી સિ. ૪ અંક ૯ ટાઈટલ પિજ ચર્થ પ્રવચનના સંપાદકને ૧ ૩. શ્રી રામવિજ્યજીએ અમદાવાદની માફક ઉતાવળથી આહ્વાન તે કર્યું પણ અમદાવાદની માફક જ આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરિજી તરફથી તરત સ્વીકાર થયા, એટલે અમદાવાદમાં જેમ તેરાત ભકતને શ્રી સિદ્ધચક્રમાં આવે તે સમાચના કબુલ કરી, અડધી રાતે આહ્વાનના સ્વીકારની ચીઠ્ઠી આચાર્યદેવશ્રીના હાથની લખેલી પાછી મોકલાવી પાછા હઠવ્યા હતા. તેવી રીતે આ વખત પણ સ્વતંત્ર માત્ર તમારા પ્રકાશકપણુ તળે આહવાન કર્યું પણ આચાર્ય દેવશ્રીએ તેને જલદી સ્વીકાર કર્યો એટલે ખસી જવા માટે ઉપાધ્યાયશ્રીએ તમારી પાસે હવે આખે ચર્ચાવિષય બહાર પાડવા માંડે છે, પણ તમારી અને તેઓની બાજી હવે છાની રહી નથી. અમદાવાદની પેઠે હવે ઉપાધ્યાયશ્રી છટકી શકે તેમ નથી અને તમે છટકાવી શકે તેમ પણ નથી. જો સાચા હોય તે પૂર્વની માફક માત્ર પ્રકાશકપણ તરીકે કે ખુલી તેમની સહીથી બહાર પડો અને પડાવે. યાદ રાખે કે- સમાચનાની જવાબદારી આચાર્યદેવશ્રીની જ હતી ને છે, છતાં આહાનને સ્વીકાર તેઓશ્રીએ પિતાની ખુલ્લી સહીથી ચકખીરીતે બહાર પાડે છે, જ્યારે તમે પ્રકાશક હતા તેના સંપાદક થઈને તેમને પદામાં નાખ્યા છે. ૨ ચર્ચાના મુદ્દામાં શ્રી સિદ્ધચક્રમાં આવેલ નયસારના મિથ્યાદ્રષ્ટિપણના કાર્યરૂપ પરોપકારને મૂળ પ્રસંગ હોવાનું યાદ કરશે તે તમને આચાર્યદેવશ્રીએ લખેલે પક્ષ પ્રતિપક્ષ જ વ્યાજબી લાગશે, માટે ઉપાધ્યાયશ્રીને સંમત થઈ તેઓની પાસે તે પક્ષપ્રતિ , પક્ષની કબુલાત બહાર પડાવશે. ૩ સ્થાન, મુદ્દત અને મધ્યસ્થની જાહેરાત આહાન કરનારે કરવી સારી હતી, છતાં જે ખુલી સહીથી ઉ. શ્રી રામવિજ્યજી જે આચાર્યદેવને તે સ્થાનાદિકની જાહેરાત કરવાનું જણાવે, તે આચાર્ય દેવશ્રી સ્થાનાદિકની જાહેરાત કરે. ૪ મિથ્યાદ્રષ્ટિપણામાં પણ નયસારે કરેલા પરોપકારની સામે થઈ “સર્વ તીર્થકર અનાદિથી પરોપકારી જ હોય છે એમ તમારા ઉપાધ્યાયે બાવા.ના પાઠના નામે હાંકયું અને પછી જ્યારે તે માત્ર.ના ફકરાને જ લેવાહવઘુમાનિનઃ એ વિશેષણવાળે ભાગ આચાર્યદેવશ્રીએ બાધક તરીકે જણાવ્યું ત્યારે તમારા ઉપાધ્યાય કાર્યની દશા છોડી નયસારને કરેલ કાર્યદશાને વિરોધ ભૂલી જઈ “કારણદશામાં ઉતરી ગયા છે, માટે તમારા ઉપાધ્યાયે જણાવેલ પક્ષપ્રતિપક્ષ બેટા છે, પણ આચાર્ય દેવશ્રીએ જણાવેલ પક્ષપ્રતિપક્ષ જ સાચા છે, અને તેથી ઉપાધ્યાય ચર્ચાના મે ખરે ખસી જઈને તમને આગળ કરે છે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy