SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [200] સાગર સમાલેાચના સગ્રહુ યાને આગમાદ્ધારકની શાસનસેવા કઈ કઈ શકા છે એમ જણાવા અને જો તેનુ' સમાધાન શ્રી સિધ્ધચકમાં નહિ આવેલુ હેય તેા પેપરની નીતિ જાળવી જુદા વધારાથી યોગ્યથી પાઠ અને કઠણ શબ્દોના અર્થ સમાધાન આપવા અમે આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરિજીને વિનંતિ કરશું (તંત્રી) - સિધ્ધચક્ર વર્ષ ૪ અંક ૫ ૧૯૯૧ માગ. શુ. ૧૫ રૃ. ૧૧૩-૧૪ સમાલાચના આવ. ચૂર્ણિ પૃષ્ઠ ૧૨૮ ગવવિવેઢે તત્ત્વ જ્ઞમિ ગામે ગામથ્સ નિતો ગામદૂ अवि अपविठ्ठो + तेबा अडवी पंथे + त देस गता આવ મલ. વૃત્તિ પત્ર ૧૫૨ અયવિવેઢે 'મિ ગામેં વાઢ્યિો + મટ્ઠાવિ વિટ્ટો + તેણ અવિપ'થેણ + ત તેસાતા આવ ભાષ્ય' અવવિવેદ્ને ગામમ્સ ત્રિતો આવા સ્પષ્ટ પાડી હાવાથી નયસાર ગામના રાજા જ હતા, પણ તલાટી કે તેવા ન હતા અને ભયંકર જંગલના નાકાના જ'ગલમાં સાધુને નથી દેખ્યા એમ કહેનાર કેવા હશે તે વાંચકે સમજશે ૬૬૮૫ (સાપ્તાહિક ૧ અમેઘ શબ્દનો અથ' વ્યથ નહિ એવા જેમ થાય છે તેમ સફળ પણ થાય છે. (બુધ્ધિ) ૫૬૬૯. ૧ સમેલન કઈ દાનતથી ભરવા તૈયાર થયા હતાં. તે વાત સમેલનની વખતે જ અને ખાનગી મસલતેાથી ખુલ્લી પડી ગઈ હતી, અને સ ંમેલનને નામે સ્વપ્નાની બાબત પ્રમુખ પાસે ચાવવાથી પણ ખુલ્લી થઇ હતી અને વળી હમહુાં સ ંમેલનમાં રામચંદ્ર પંડિત અને આત્માનંદસભાએ કરેલ ધબિંદુ ભાષાંતરની વઢીદીક્ષા માટે છ માસની પરીક્ષા હાવાથી કલ્પના પહેલાંની છે એમ થયેલી વાત તથા ત્યાં જાહેર થયેલ નિશીથ વિગેરેના પાઠનું ધ્યાન રાખ્યા વિના અને સ મેલને પણ સામાન્ય ઠરાવેલી પરીક્ષાના સવાલ ઉભા કરનાર સ'મેલનમાં પેાતાના પાસા ઉંધા પડયાની જાહેરાત કરે છે એમ જ કહેવાય ૫૬૭ | ૨ શ્રી નિશીથભાષ્ય, યતિજીતકલ્પ અને પાંચવસ્તુ પછી બનેલ તથા આચારમાં મ્હેલાતી સુખાધા તથા આચારમય સમાચારીમાં નાની દીક્ષાની છ માસ કે કોઇપણ મુદ્સવ!ળી પરીક્ષા હાય તા જણાવવી જરૂરી છે, તથા પંચવસ્તુને માટે કરાયલા પ્રશ્નોત્તરોના સમાધાનો દીધા સિવાય પિષ્ટપેષણ કરવું શુધ્ધલેખકને શેલે નહિ. ૫૬૭૧૫
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy