SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [૮]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૧ પૌગલિક ઈચ્છાએ ધર્મ કરનારે પણ સદ્દગતિ જ મેળવે છે અને ભવાંતરે નિરિચ્છક ભાવમાં પણ આવે છે. (શ્રી અવંતિસુકુમાલ વિગેરે) ૨ ત્યાગમાર્ગે લાવવા પ્રભને આપ્યાને દાખલ આવશ્યમાં સુંદરીનંદ અને પ્રસિદ્ધ એવા સંપ્રતિરાજા. ૩ બેસતું વર્ષે નવસ્મરણ વિગેરે નિર્વિઘતા માટે સંભળાવાય છે. વેયાવચ્ચને કાઉસગ પણ તેમજ છે. ધર્મનું ફળ હિક અને પારિત્રિક બનેય અપાય નિવારવા સાથે કલ્યાણ દેવાનું છે. ૬૫૪ ૪ ધર્મને તારનાર ન માનતાં માત્ર દેવકાદિને માટે જ ધર્મ છે એમ ધારી એની પ્રવૃત્તિ કરે તે તે પરંપરા ન કરે તેથી સંમૂચ્છિમ ક્રિયા કહી શકાય ૬૫૫ ૫ ગવાહનાદિ ક્રિયા વિના આચારાંગ ન ભણાય ને તે વિના થયેલ આચાર્ય આચાર્ય તરીકે ગણાય નહિ, તે પછી તે બીજાને આચાર્યપદ આપી શકે જ કેમ ? ૬૫૬ ૬ સંવછરી દાન માટે દેવતાઓએ લવાયેલું દ્રવ્ય જિનેશ્વરની પૂજા ભકિત કરવા માટે લવાયેલ નથી, પણ દાન માટે જ લવાયેલ છે, ને તેથી તે દેવદ્રવ્ય ગણાતું નથી. ૬૫છા ૭ દેવદ્રવ્યની વૃદ્ધિ, રક્ષા આદિ માટે તે સ્થવિરકલ્પિને ઉપદેશ હોય જ છે, પણ ભક્ષણના નિવારણ માટે તે જિનકાલ્પિને પણ ઉપદેશ દેવે જરૂરી છે. ૬૫૮ ૮ ધમશ્રવણમાં તે ઉપસ્થિત અનુપસ્થિત છે. વાચન પાઠનાદિમાં અર્થિપણું હોય તે વગેરે તથ વ્રતધર્મમાં સરાવવાની વસ્તુને જાણી સરાવવા તૈયાર થયે હોય તે અધિકારી છે, ને તે કથા પ્રીતિ આદિથી જાણ. ૬૫૯ ૯ વાલીમુનિએ રાવણને કરેલ શિક્ષા ન છૂટકે હોય તે પણ પ્રતિક્રમણીય તે ખરીજ (તીર્થકરની પૂજા માટે કરાતા સ્નાનને પણ અસંયમ તે ગણે છે) ૬૬ના ૧૦ ભગવાન તીર્થકરો ચોથે ગુણઠાણેથી યથાસંભવ (૫-૧૧ સિવાય) સર્વ ગુણઠાણે હોય (ફલસિદ્ધિની અપેક્ષાએ માત્ર તેરમે) ૬૬૧ ૧૧ જમાલિની દીક્ષામાં ટીકાકારે ભાવિભાવ અને ગુણવિશેષને કારણ ગણાવે છે. ૬૬૨
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy