________________
ભક્તિ વગેરે નહીં બની શકે.
વૃદ્ધાવસ્થાને ગુજરાતીમાં “ઘડપણ' કહે છે. આ વિષયમાં ઉપાધ્યાય વિનયવિજયજીના શિષ્ય રૂપવિજયજીએ એક કાવ્ય બનાવ્યું છે. કાવ્ય તો શરૂઆતનાં પ્રવચનોમાં બતાવ્યું છે. આજે તો પ્રાસંગિક એનો ભાવ સંક્ષેપમાં જણાવી દઉં છું... I વૃદ્ધાવસ્થામાં મનુષ્ય પ્રાયઃ ઘરમાં અપ્રિય બને છે. | ચાલવું મુશ્કેલ બને છે. પુરુષાર્થ થઈ શકતો નથી. પ દાંત પડી જાય છે. મુખમાંથી લાળ પડવા લાગે છે. I આંખે ઓછું દેખાય છે, કાન ઓછું સાંભળે છે. . શરીરની રોમરાજી શ્વેત થઈ જાય છે. I કમર દુખવા લાગે છે. ઢીંચણ દુઃખે છે. શ્વાસ ચડવા લાગે છે.
મુખ પર કરચલીઓ પડે છે. રૂપ ઓછું થઈ જાય છે. : બોલતી વખતે જીવ થોથવાય છે.
ઘરનાં માણસો કહ્યું કરતાં નથી.
કોઈ એની સલાહ કે રાય લેતાં નથી. . છોકરાઓ જુદા થઈ જાય છે.
પુત્રવધૂઓ તોછડા શબ્દોમાં વ્યવહાર કરવા માંડે છે. 1 છોકરીઓ વૃદ્ધ પિતા પાસે જલદી જતી નથી. . ઘરની બહાર નીકળવું અને મહોલ્લામાં જવું પરદેશ જવા બરાબર છે. . પાણી પીવા ઘડાની પાસે જવું ગંગાની પાસે જવા બરાબર લાગે છે.
આવી વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આત્મકલ્યાણ માટે દુર્લભ મનુષ્ય જીવનનો સદુપયોગ કરી લો. જીવન અને મૃત્યુઃ
જીવનની સાથે મૃત્યુ નિશ્ચિત હોય છે. મોત ગમે ત્યારે આવી શકે છે, એટલા માટે ગ્રંથકાર સાવધાન કરે છે - મૃત્યુ આવે તે પહેલાં આત્મકલ્યાણ સાધી લો. મહાન યોગી આનંદઘનજી કહે છેઃ
બેર બેર નહીં આવે અવસર બેર બેર નહીં આવે! ન્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે... અવસર.
[ બોધિદુર્લભ ભાવના
T
S
TT
TT ૭૧ |