________________
લ્શિllGીસ્@ારી
પ્રવચન ક્ય કરુણા ભાવના ૧
સકલના: ૦ મનઃસ્થિરતા કેમ નથી?
જીવનદર્શન પણ ત્રુટિપૂર્ણ છે. એક ચિત્રકારનાં ત્રણ ચિત્રો. ટેલિવિઝને મનુષ્ય જીવનને બરબાદ કર્યું છે. ટી.વી. બાળકોને અફીણ પાઈ રહ્યું છે. ટી.વી. જોઈને યુવકો ઘોર હિંસા તરફ.
ટી.વી.થી શારીરિક નુકસાન. ૦ ટી.વી.નો દુષ્યભાવ અધ્યયન ઉપર. • ધનવાન થવાની મહેચ્છા સતત આર્તધ્યાન.
ચિંતા એક વ્યાપક ચિંતન
ચિંતાનિવારણનો ઉપાયઃ ધનસંચય ૦ મિલાવટઃ સિંથેટિક દૂધ. ૦ ગો-માંસમાં મિશ્રણ. • ચાર વાતો ઉપર ગંભીર ચિંતન કરો.