________________
તમતમ પ્રભા. સાત નરકનાં નામ છે - ધમાં, વંશા, શેલા, અંજના, વિષ્ટા, મઘા અને માઘવતી.
ચિત્રમાં જુઓ, સાત નરકભૂમિઓ એકબીજાની નીચે આવેલી છે. એ છત્રાકારે આવેલી છે. અધોલોક સાત રાજલોક ઊંચો છે, લાંબો છે અને સાતમી નરકભૂમિ સાત રાજલોક (ર) પહોળી છે. નરક અંગેની કેટલીક જાણકારી I નરકની સાતે પૃથ્વીઓ ઘવાત, તનવાત, ઘનોદધિ અને આકાશની ઉપર
રહેલી છે. 1 ઘનોદધિ મધ્યભાગમાં ૨૦ હજાર યોજન છે. | ઘનવાત મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. i તનવાત મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. i આકાશ મધ્યભાગમાં અસંખ્ય યોજન છે. v ઘનોદધિ, ઘનવાન અને તનવાતના વલયોથી વીંટળાયેલી સાત નરક પૃથ્વી ચારે - દિશાઓમાં અલોકને સ્પર્શ નથી કરતી.
તમામ ઇન્દ્રક નરકાવાસ ગોળ હોય છે. ( દિશાવિદિશામાં રહેલા નરકાવાસ ત્રિકોણ, ચતુષ્કોણ અને વાટલાકાર -
પ્યાલાના આકારના હોય છે. પ્રત્યેક નરકાવાસ ૩ હજાર યોજન ઊંચો હોય છે. પ્રત્યેક નરકવાસ સંખ્યાત અથવા અસંખ્યાત યોજન લાંબો-પહોળો હોય છે. v પહેલો સીમંતક - ઈન્દ્રક નરકાવાસ ૪૫ લાખ યોજન પહોળો છે અને સાતમી
નરકનો અપ્રતિષ્ઠાન - ઈન્દ્રક નરકાવાસ એક લાખ યોજન લાંબો-પહોળો છે. i રત્નપ્રભા નરક પૃથ્વી પર નારકોનાં શરીર આઠ ધનુષ્ય અને છ આંગળની
ઊંચાઈવાળાં હોય છે. શેષ છ પૃથ્વીઓ પર ક્રમશ દ્વિગુણ - દ્વિગુણ કરતા જાઓ યાવતું સાતમી
નરકમાં જીવોનાં શરીર પ૦૦ ધનુષ્યપ્રમાણ હોય છે. નરક-આયુષ્ય કોણ બાંધે છે?
હવે મહત્ત્વની વાત બતાવું છું. નરકમાં લઈ જનારું આયુષ્યકર્મ જીવ કેવી રીતે બાંધે છે, એ સમજી લો.
| લોકસ્વરૂપ ભાવના
છે
૫