SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કરીદોછો. ગુસ્સોકરીને જવાબ પણ આપી છે, એ લોકો ચાલ્યા જાય છે. પરંતુ, આનાથી તમારું બે-ચાર વાર કરેલું સત્કાર્યપણ વ્યર્થ ચાલ્યું જાય છે. એટલા માટે હર પરિસ્થિતિમાં જીવોને પ્રિય બાંધવ સમજતા રહો અને એમની સાથે સમુચિત વ્યવહાર કરતા રહો. તમારા મનને ક્લેશથી અને કટુતાથી બચાવતા રહો. છતાં પણ મન બગડતું જાય તો તરત જ ક્ષમાથી એને ઠીક કરી લો. સારું બનાવી દો. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ સાચા અથવા જૂઠા કારણથી તમે કોઈની સાથે શત્રુતા કરો છો. દુશ્મનાવટ કરો છો, તો તમે જાતે જ સંતપ્ત અને વિહ્વળ, વિચલિત થઈ જાઓ છો. હાથે કરીને તમારા મનને વ્યથાગ્રસ્ત કરી દો છો. મનની કટુતા અને આક્રોશને એક કવિ (હેમરાજ સુંદર)એ કાવ્યમાં ઉતાર્યા છે, વિચારજો, એનું મન કેવું બની ગયું હશે! इसलिए तुमने मुझे कुचला, मेरी भावनाओं को रौंदा, प्रतिभाओं को छुरे-चाकू, बंदूक अणुओं-परमाणुओं के बीच किया मुझे सताया और मेरा हक छीना !! फिर भी मैं टूटा नहीं, मैं कभी झुका नहीं, मेरे कथ्य कभी सोए नहीं, और अब जब भी तुम मंच से नई सभ्यता की बात करते हो मुझे तुम्हारी कोई नई चाल लगती है ! वह हर प्राणी आहत होगा, जो तुम्हारी जुबान रोकेगा !! इसी डर से, तुम्हारे इर्द-गिर्द के कुत्ते अपनी दुम हिलाते रहते हैं, तुम्हें मालिक जानकर तुम्हारे तलवे चाटते फिरते हैं! और बेहया नटों की तरह यहाँ-वहाँ तमाशा दिखाते रहते हैं। अब मैं भी तुम्हें पहचान गया हूँ और यह जान गया हूँ कि तुम कितने पानी में हो ! मैं यह भी जान गया हूँ कि मांगने से कुछ भी प्राप्त नहीं होता है ! इसलिए मैं गढ रहा हूँ अपने हाथों को मजबूत - ताकि सुलगती मशाल लेकर तुम्हें नंगा कर सकूँ बीच सड़क पर !! | १२८ શાન્તસુધારસઃ ભાગ ૩]
SR No.006046
Book TitleShant Sudharas Part 03
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy