________________
પ્રવચન ૪૮ ૪. ધર્મપ્રભાવ ભાવના
I : સંકલના : • ધર્મના પ્રભાવે જંગલ નગર બની ગયું !
ધર્મના પ્રભાવે આગ પાણી બની ગયું! સીતાજીની અગ્નિપરીક્ષા. ધર્મના પ્રભાવથી સમુદ્રમાં પૃથ્વી બની ! ધર્મ વિવિધ સુખ આપે છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર. ગુણસાગરનો વૃત્તાંત વિવાહ મંડપમાં જ કેવળજ્ઞાન. પૃથ્વીચંદ્રને કૈવલ્યપ્રાપ્તિ. ધર્મ શાન્ત સુધાનું પાન. વિનયગુણથી અનંત ગુણોની યાત્રા. પરદોષદર્શન ન કરો.