________________
MAMTA
પ્રવચન ૪૧ ૧. નિર્જરા ભાવના
: સંક્લના : નિર્જરાના વિષયમાં આત્મચિંતન. નિર્જરાનો એક જ પ્રકારઃ તપશ્ચર્યા. નિકાચિત કર્મ. તપ કેવું હોય? તપ કરવામાં સાવધાની.
તપશ્ચર્યા દુખસ્વરૂપ નથી. • તપસ્વી જ્ઞાની હોવો જોઈએ.
कर्मणां तपनात् तपः । તપનો પ્રભાવ. સનત્કુમાર ચક્રવર્તી. ચક્રવર્તીનું શરીર રોગગ્રસ્ત. સનત્કુમાર ચારિત્ર લે છે.
ફરીથી બે દેવો પરીક્ષા લેવા આવે છે. • તપધર્મથી જિનશાસનની શોભા.