SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર: ૪૨ આસવોનાં નામ ફરીથી સાંભળી લો - ૫ ઈન્દ્રિયો પ અવ્રત ૪ કષાય ૩ યોગ ૨૫ અસક્રિયાઓ ૪૨ આસવોના નિરોધને “સંવર' કહે છે. આઠમી ભાવના ‘સંવર ભાવના છે. હવે કાલથી “સંવર ભાવના'ના વિષયમાં પ્રવચન શરૂ કરીશ. પરંતુ એની પહેલાં મારે આસવોથી બચવું છે, આસવ-દ્વાર બંધ કરવાં છે.' એવો દ્રઢ નિર્ણય કરવો પડશે. નહીંતર હું બોલતો જઈશ, તમે લોકો સાંભળતા જશો, આસવોનો પ્રવાહ વહેતો રહેશે, આત્મા આસ્રવોથી ભરાતો જશે અને પરિણામ? જવેદ્ વ્યાજુ વંવ પરિશ્ય આત્મા આકુળવ્યાકુળ થાય છે. અસ્થિર અને ગંદો થાય છે. આ રીતે આજે ‘આસવ ભાવનાનું વિવેચન પૂર્ણ કરું છું. આજે બસ, આટલું જ. [ ૧૪ર દિશા શાન્તસુધારસ: ભાગ ૨
SR No.006045
Book TitleShant Sudharas Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1997
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy