________________
શિllીસ્@ારસી
પ્રવચન ૨૦ ૪. સંસાર ભાવના
: સંકલના ડો પાપત્યાગનો પુરુષાર્થ કરો. મોહમદિરાથી બુદ્ધિભ્રષ્ટતા.
મહાકાલ જાદુગર છે. • જિનવચનોનો જ સાચો સહારો.
ગર્દભાલીમુનિ અને સંજય રાજા. જિનવચનો પર થોડું ચિંતન. અભયદાતા બનો. આ જીવલોક અનિત્ય છે. બધું જ છોડીને જવાનું છે. સ્વજનો સાથે નહીં આવે. રૂપ અને જીવન ચંચળ છે. મૃત્યુ પછી બધા સંબંધો સમાપ્ત. શુભાશુભ કર્મ જ સાથે ચાલે છે. નિમિત્ત અને ઉપાદાન.