________________
++++++++++++++++++भोससुमार++++++++++++++++++
वार्थ:- (१) शाहिनो समाप पाथी (२) माहिनो असंभव लोपायी तथा (3) अव्याला लोपाथी सिदाने શાશ્વત જ સુખ છે, (“ત' જકારાર્થક છે.) આ ગાથાસોપાર્થ છે. ૧૩૭૭ प्रपञ्चतः स्वयमेवार्थः (ह-) - .. આચાર્ય સ્વયં વિસ્તારથી કહે છે
रागो दोसो मोहो दोसाभिस्संगमादिलिंग त्ति ।
अतिसंकिलेसस्वा हेतू चिय संकिलेसस्स ॥१३७८॥ (रागो द्वेषो मोहो दोषा अभिष्वङ्गादिलिगा इति । अतिसंक्लेशरूपा हेतव एव संक्लेशस्य ) रागो द्वेषो मोह इत्येते दोषा अभिष्वङ्गादिलिङ्गाः, अभिष्वङ्गलक्षणो रागोऽप्रीतिलक्षणो द्वेषः अज्ञानलक्षणो मोह इति, अतिसंक्लेशस्पास्तथानुभवभावात्, तथा हेतवोऽपि संक्लेशस्य, क्लिष्टकर्मनिबन्धनत्वात् ॥१३७८ ॥
ગાથાર્થ:- રાગ, દ્વેષ અને મોહ આ ત્રણ દોષો છે. રાગનું લક્ષણ અભિવંગ છે. દ્વેષનું લક્ષણ અપ્રીતિ છે, અને મોહનું લસણ અજ્ઞાન છે. આ ત્રણે દોષો અતિસંકલેશરૂપ છે, તે અનુભવસિદ્ધ છે. તથા આ દોષ ક્લિષ્ટકર્મબંધનું કારણ હોવાથી સંક્લેશના હેતુભૂત પણ છે. ૧૩૭૮
एतेहऽभिभूयाणं संसारीणं कतो सुहं किंचि ? ।
जम्मजरामरणजलं भवजलहिं परियडताणं ॥१३७९॥ . (एतैरभिभूतानां संसारिणां कुतः सौख्यं किंचित् । जन्मजरामरणजलं भवजलधिं पर्यटताम् ॥ एतैः- रागादिभिरभिभूतानाम्-अस्वतन्त्रीकृतानां संसारिणां सत्त्वानां कुतः सौख्यं किंचित् ? नैव किंचिदपीत्यर्थः। किंविशिष्टानामित्याह-जन्मजरामरणजलं भवजलधिं-संसारार्णवं पर्यटतां-भ्रमतामिति ॥१३७९॥
ગાથાર્થ:- આ રાગાદિથી અભિભૂત-પરાધીન થયેલા અને જન્મ–જરા-મરણરૂપ જળથી પરિપૂર્ણ ભવસમુદ્રમાં ભટકતા સંસારી જીવોને કાંક પણ સુખ ક્યાંથી હોય? અર્થાત ન જ હોય. ૧૩૭ एतदभावे सुखमाह - રાગાદિના અભાવમાં સુખ બતાવે છે. -
रागादिविरहतो जं सोक्खं जीवस्स तं जिणो मुणति ।
णहि सण्णिवातगहिओ जाणइ तदभावजं सातं ॥१३८०॥ (रागादिविरहतो यत् सौख्यं जीवस्य तज्जिनो मुनति (जानाति) । नहि सन्निपातगृहीतो जानाति तदभावजं सातम् ॥)
रागादिविरहतो रागद्वेषमोहाभावेन यत्सौख्यं जीवस्य संक्लेशविवर्जितं तत् जिनो मुणति-अर्हन्नेव सम्यग्विजानाति नान्यः । किमिति चेत्, अत आह - 'नहीत्यादि', हिर्यस्मादर्थे न यस्मात्सन्निपातगृहीतः सन् जानाति तदभावजंसंनिपाताभावोत्पन्नं सातं-सौख्यमिति ॥१३८०॥
ગાથાર્થ:- રાગ-દ્વેષ–મોહના અભાવથી જીવને જે સંક્લેશ વિનાનું સુખ ઉત્પન્ન થાય છે, તે તો જિન-અર્ધન કેવલી જ બરાબર જાણી શકે, અન્ય નહીં; કેમકે સન્નિપાતથી પીડાતાને સનિપાતના અભાવથી મળતા સુખનો અનુભવ નથી હોતો. (“હિ પદ કારણદર્શક છે.) ૧૩૮ના (૨) જન્માદિ અભાવ जन्मादीनामसंभवाच्चेति यदुक्तं तद्भाव्यते, तत्र जन्माद्यभावमेव तावदाह - જન્માદિનો અસંભવ હોવાથી ઇત્યાદિ જે કહ્યું, તેમાં હવે સિદ્ધોને જન્માદિનો અભાવ કેમ છે? તે બતાવે છે.
दड्डम्मि जहा बीए ण होति पुणरंकुरस्स उप्पत्ती ।
तह चेव कम्मबीए भवंकुरस्सावि पडिकुट्ठा ॥१३८१॥ (दग्धे यथा बीजे न भवति पुनरङ्करस्योत्पत्तिः । तथैव कर्मबीजे भवाकुरस्यापि प्रतिकृष्टा ॥ यथा दग्धे बीजे-शाल्यकुरादिनिबन्धने न भवति पुनरङ्कुरस्य शाल्यादिसंबन्धिन उत्पत्तिस्तथैव कर्मबीजे दग्धे सति भवाङ्करस्याप्युत्पत्तिः प्रतिकृष्टा-निराकृता, निमित्तापगमात् ॥१३८१॥
++++++++++++++++l
uelei-RIL
- 338 +++++++++++++++