________________
*++++++++++++++++स
सिGिR
+++++++++++++++++
होति य पतिभाणाणं असेसस्वादिवत्थुविसयं पि ।
पच्चक्खादधिगतरं तग्गयपज्जायगमगं तु ॥१२१०॥
(भवति च प्रतिभाज्ञानमशेषरूपादि वस्तुविषयमपि । प्रत्यक्षादधिकतरं तद्गतपर्यायगमकं तु ॥) भवति च प्रतिभाशानं मत्यादिज्ञानचतुष्टयप्रकर्षपर्यन्तोत्तरकालभावि मनाक् केवलज्ञानादधः सवितुरूदयात् प्राक् तदालोककल्पमशेषरूपादिवस्तुविषयमपि, तथा प्रत्यक्षात्-इन्द्रियजप्रत्यक्षात् स्पष्टाभतयाऽधिकतरं, तथा तद्गतपर्यायगमकंसकलस्पादिवस्तुगतकतिपयपर्यायपरिच्छेदकम्, अध्यात्मशास्त्रेषु सर्वेष्वपि तस्य तथाभिधानात्, तत्कथं तत्प्रकर्षभूतमतीन्द्रियं केवलज्ञानं सर्वार्थविषयं न संभवतीति ? ॥१२१०॥
यार्थ:- २५:- सारा प्रतिमाशान छ। (१) मतिमाहियारशान (मति, श्रुत, पिसने मन:पर्यय) ના ઉત્કૃષ્ટપ્રકર્ષના ઉત્તરકાળે થાય, અને કેવળજ્ઞાનથી કાં'ક પૂર્વે હોય (પૂર્વકાલીન હોય). આ પ્રતિભાશાન સૂર્યોદયની તત્કાળપૂર્વેના સૂર્યના પ્રકાશતુલ્ય છે. અહીં કેવળજ્ઞાનોદય સૂર્યોદય સમાન છે. સૂર્યોદયની તરત પૂર્વેનો સૂર્યપ્રકાશ કાંક ઝાંખો હોવા છતાં બધી વસ્તુને પ્રકાશિત કરે છે. તેમ કેવળજ્ઞાનની કાંક પૂર્વનું આ પ્રતિભાશાન પણ રૂપાદિ અશષવસ્તને વિષય બનાવે છે. આ પ્રતિભાજ્ઞાન ઇન્દ્રિયથી થતાં પ્રત્યક્ષ કરતાં વધુ સ્પષ્ટઆભાવાનું હોવાથી અધિકતરરૂપે રૂપાદિ સકલવસ્તગત કેટલાક પર્યાયનું જ્ઞાન કરાવે છે. કેમકે બધા જ અધ્યાત્મશાસ્ત્રોમાં આ પ્રતિભાશાનઅંગે આ પ્રમાણે જ કહ્યું છે. તેથી આ પ્રતિભાજ્ઞાનના પરમપ્રકર્ષભૂત અને અતીન્દ્રિય એવું કેવળજ્ઞાન સર્વઅર્થવિષયક કેમ ન હોય? અર્થાત હોય જ. ૧૨૧ના अथोच्येत कथमेतत् प्रतिभाज्ञानमविसंवादि गम्यते येन तत्प्रकर्षभूतं केवलज्ञानमप्यविसंवादि भवेदिति ? उच्यते-लोके तथादर्शनात् । तथा चाह
શંકા:- જો પ્રતિભાશાન અવિસંવાદી હોય, તો જ તેના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાન અવિસંવાદી શ્રેય તેમ નિર્ણય થાય, પણ પ્રતિભાજ્ઞાન અવિસંવાદી છે તેવો નિર્ણય કેવી રીતે કરવો? સમાધાન - લોકમાં આ પ્રતિભાજ્ઞાન અવિસંવાદી તરીકે દેખાય છે, તેથી જ આચાર્યવર્ટ કહે છે
अविसंवादि य एतं सुए इमं होहिइ त्ति हिययं मे ।
कहइ तह च्चिय णवरं तं जायइ अविवरीतातो ॥१२११॥ (अविसंवादि चैतत् श्वः इदं भविष्यतीति हृदयं मे । कथयति तथैव नवरं तद् जायतेऽवैपरीत्येन ॥ अविसंवादि च एतत्-प्रतिभाज्ञानं, यतः 'व:-कल्ये इदं भविष्यतीति हृदयं मे कथयतीति' प्रतिभावता अभिहिते सति तत्कथितं वस्तु तथैवावैपरीत्यतः-अवैपरीत्येन जायत इति ॥१२११॥
ગાથાર્થ:- આ પ્રતિભાશાન અવિસંવાદી છે. કેમકે એવી પ્રતિભાવાળી વ્યક્તિ એમ કહે કે- “કાલે આમ થશે એવું મારું હૃદય કહે છે, તો બીજા દિવસે ખરેખર જરા પણ ફેરફાર વિના) તેમ જ થતું દેખાય છે. ૧૨૧૧ાા ઉક્યન-ભોજન અને શાન વચ્ચે વધર્મ पर आहઅહીં (તરતમભાવની સર્વવસ્તુવિષયકતાથી વિરુદ્ધ પરિમિતવાસ્તવિષયકતાસાથે વ્યાપ્તિ બતાવવાના પ્રયાસમાં) પૂર્વપક્ષકાર કહે છે
उडिंति केइ थोवं केइ बहुं बहुतरं तहा अन्ने ।
भुंजन्ति य णय एसिं पगरिसमो सव्वविसतो तु ॥१२१२॥ ___ (उड्डयन्ते केचित् स्तोकं केचिद् बहु बहुतरं तथाऽन्ये । भुञ्जते च नचैतयोः प्रकर्षः सर्वविषयस्तु ) इह केचित् पक्षिण उड्डीयन्ते (उड्डयन्ते) स्तोकं, केचिद्बहुं, केचिच्च बहुतरं, तथान्ये केचित् स्तोकं भुञ्जते, केचिद्बह, केचिच्चबहुतरं, न चैतयोरुड्डयनभोजनक्रिययोः प्रकर्षः सर्वविषयः, किंतु परिमितविषय एव ॥१२१२॥ .
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- કેટલાક પંખીઓ થોડું ઊડે છે, કેટલાક વધુ અને બીજા કેટલાક તેથી ય વધુ ઊડે છે. તે જ પ્રમાણે કેટલાક થોડું ખાય છે, બીજા કેટલાક તેથી વધુ ખાય છે, અને અન્ય કેટલાક તેથી ય વધુ ખાય છે. આમ ઊડવામાં અને ખાવામાં તરતમભાવ છે. છતાં આ બન્ને ક્રિયામાં સર્વવસ્તવિષયક પ્રકર્ષભાવ દેખાતો નથી, પરંતુ પરિમિતવિષયક જ છે. ૧ર૧રા
*********
****+++
8
-
02-275+++++++++++++++