SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ m ܀ ܀ ܀ ܀ ܀ ܀ de ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ एवमपि यद्यपि धर्मधर्मिणोर्भेदाभेदाभ्युपगमस्तथापि तेषां-रागादिदोषाणां नैकान्तेनैव क्षयः प्राप्नोति, यस्माद्धर्मिणः सकाशात्ते-धर्मा रागादिरूपा अभिन्ना अपि कथंचित् विद्यन्ते, न च तस्य-धर्मिणः सर्वथा-निर्मूलत एव नाशो, यथा सौगतैरभ्युपगम्यते, ततो धर्मिवत् रागादीनामपि धर्माणां ततः कथंचिदनन्यत्वात् नैकान्तेनैव क्षय इति ॥११९६॥ આ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- આમ જો કે ધર્મ-ધર્મીનો ભેદભેદઅભ્યાગમ સ્વીકાર્યો, છતાં રાગાદિદોષોનો એકાંતશય પ્રાપ્ત થતો નથી. કેમકે ધર્મથી તે રાગાદિધર્મો કંચિત્ અભિન્નરૂપે પણ રહેલા છે. અને ધર્માનો બૌદ્ધોએ સ્વીકાર્યો તેવો સર્વથા-નિર્મળનાશ નથી. તેથી ધર્મીની જેમ-તેનાથી કથંચિત્ અનન્ય હોવાથી રાગાદિધર્મોનો પણ એકાજો ક્ષય નથી. ૧૧૯૬ાા अत्राह - અહીં આચાર્યવર ઉત્તર આપે છે. धम्मा हवंति दुविहा सहजा सहगारिसव्ववेक्खा य । सहजेसु अत्थि एयं ण तु इतरेसुं पि तदभावा ॥११९७॥ (धर्मा भवन्ति द्विविधा सहजाः सहकारिसव्यपेक्षाश्च । सहजेषु अस्ति एतन्न तु इतरेष्वपि तदभावात् ॥ धर्मा भवन्ति द्विविधाः सहजाः सहकारिसव्यपेक्षाश्च । तत्र ये धर्माः सहजास्तेष्वेतत्-पूर्वोक्तमस्ति, यदुत धर्मिवत् धर्माणामपि ततः कथंचिदनन्यतया नैकान्तेनैव क्षयो, यथा ज्ञानस्येति, न तु इतरेष्वपि-सहकारिसव्यपेक्षेष्वेतदन्तरोक्तमस्ति । कुत इत्याह-तदभावात्-सहकार्यभावात् । ते हि सहकारिसंपर्कसंपादितसत्ताकाः, तत्कथं तदभावे ते भवेयः ? अन्यथा तत्सव्यपेक्षत्वस्यैव तेषामनुपपत्तेरिति (पत्तिरिति कपुस्तके) ॥११९७॥ थार्थ:- २५:- धर्मो प्रारना डोय छे. (१) स०४ सने (२)सारी सच्यपेक्ष. मोसंगे पूर्वो पात બરાબર છે કે, ધર્મો ધર્મથી કથંચિત અનન્ય હોવાથી ધર્મીની જેમ ધર્મોનો પણ એકાજો ક્ષય નથી, અહીં તેવા સહજ ધર્મ તરીકે “જ્ઞાન' દષ્ટાન્તભૂત છે. પણ સહકારી સવ્યપેક્ષધર્મોઅંગે આ વાત બરાબર નથી. કેમકે સહકારી કારણોનો અભાવ છે. આ ધર્મો સહકારીના સંપર્કથી જ અસ્તિત્વ પામે છે. તેથી સહકારીઓના અભાવમાં તે ધર્મો કેવી રીતે હોય? જો સહકારી વિના પણ રહેતા હોય, તો તેઓમાં સહકારી સવ્યપેક્ષતા અનુ૫૫ન્ન બને. ૧૧૯૭ यद्येवं ततः किमित्याह - साम.होय तो शु? ते तावे छ रागादिवेदणिज्जस्स कम्मुणो उदयमाइ सहकारी । रागादीणं तस्साभावे य कहं नु ते होंति ? ॥११९८॥ (रागादिवेदनीयस्य कर्मण उदयादिः सहकारी । रागादीनां तस्याभावे च कथं नु ते भवन्ति ? ) रागादिवेदनीयकर्मण उदय आदिशब्दात्तथाविधदेशकालादिपरिग्रहः सहकारी रागादीनां दोषाणामुत्पत्तौ, ततस्तस्यरागादिवेदनीयस्य कर्मणोऽभावे कथं न ते रागादयो दोषा भवन्ति? नैव कथंचनापि भवन्तीति भावः । कारणाभावे कार्याभावात् ॥११९८॥ ગાથાર્થ:- રાગાદિવેદનીયકર્મનો ઉદય-આદિશબ્દથી તથાવિધ દેશ-કાલાદિ રાગાદિદોષોની ઉત્પત્તિમાં સહકારી કારણ છે. તેથી રાગાદિદનીયકર્મના અભાવમાં તે રાગાદિદોષો કેવી રીતે સંભવે? અર્થાત કોઈ પણ હિસાબે ન સંભવે. કેમકે કારણના અભાવમાં કાર્ય ન હોય. ૧૧૯૮૧ अवबोहमादिया पुण सहजा तेसुं तु अवगतेसुं पि । तेसिं चिय सामन्नं चेतन्नं चिट्ठती चेव ॥११९९॥ (अवबोधादयः पुनः सहजास्तेषु तु अपगतेष्वपि । तेषामेव सामान्यं चैतन्यं तिष्ठत्येव ॥) अवबोधादयो धर्माः पुनः सहजाः-सहभुवस्ततस्तेषु कर्मोदयादपगतेष्वपि तेषामेव-अवबोधादीना यत्सामान्यं चैतन्यमानं किंचित्तत् तिष्ठत्येवेति, न कश्चिदिह पूर्वोक्तदोषप्रसङ्गः ॥११९९॥ ગાથાર્થ - અવબોધવગેરે ધર્મો તો સહજ છે. તેથી કર્મોદયના કારણે અવબોધ આદિ જાય, તો પણ તે અવબોધ આદિનું જે કિંચિત ચૈતન્યમાત્રરૂપ સામાન્યરૂપે છે, તે તો રહે છે જ. તેથી પૂર્વપક્ષે બતાવેલા શેષનો પ્રસંગ નથી. ૧૧૯૯લા ****************य नि -ला -269++ + + + + + + + + + + + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy