________________
++++++++++++++++++
आरित्रात++++++++++++++++++
નીં ઉપજાવે?) જિતલજજ બનેલો તે નગ્ન સ્ત્રી વગેરેમાં મોહનો હેત બને છે. તેથી આ પણ પ્રાય: બરાબર નથી. તેથી આ બાબતની ચર્ચાથી સર્ય. ૧૧૩૪ રાત્રિભોજનત્યાગવતની સાર્થક્તા रात्रिभुक्तिविरतिलक्षणं षष्ठं मूलगुणमाश्रित्याह - હવે રાત્રિભોજનવિરતિરૂપ છઠ્ઠા મૂળગુણને આશ્રયી કહે છે
रातीभोयणविरती दिट्ठादिट्ठप्फला सुहा चेव ।
दिट्ठमिह जरणमादी इतरं हिंसाणिवित्ती उ ॥११३५॥
(रात्रिभोजनविरति दृष्टादृष्टफला शुभैव । दृष्टमिह जरणादिकमितरत् हिंसानिवृत्तिस्तु ) .. रात्रिभोजनविरतिर्दृष्टादृष्टफला शुभैव ज्ञातव्या । तत्र दृष्टं फलं-भुक्ताहारजरणादिकमितरत्-अदृष्टं फलं हिंसानिवृत्तिः, तथाहि-रात्रिभोजने क्रियमाणे नियमतो हिंसा संपद्यते, तथा चागमः- “संतिमे सुहुमा पाणा, तसा अदुव थावरा । जाइं राओ अपासंतो, कहमेसणियं चरे ॥१॥ उदउल्लं बीयसंसत्तं, पाणा निवडिया महिं । दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे?, ॥२॥ इति" ॥ (छा. सन्तीमे सूक्ष्माः प्राणास्त्रसा यदिवा स्थावराः । यान् रात्रावपश्यन् कथमेषणां चरेत् ॥१॥ उदकार्टायां बीजसंसक्तायां (उदकाढू बीजसंसक्तं) प्राणा निपतिता मह्याम् । दिवा तान् विवर्जयेत् रत्रौ तत्र कथं चरेत् ॥२॥ ततो रात्रिभोजननिवृत्तौ हिंसानिवृत्तिर्भवतीति ॥११३५॥
ગાથાર્થ:- રાત્રિભોજનવિરતિ દષ્ટ–અષ્ટફળવાળી શુભ જ સમજવી. અહીં રાત્રિભોજન ત્યાગમાં આરોગેલા ભોજનનું જીર્ણ-પચન થવું એ દેટફળ છે. અને હિંસાનિવૃત્તિ અષ્ટફળ છે, કેમકે રાત્રિભોજન કરવાથી અવશ્ય હિંસા થાય છે. આગમ માં કહ્યું છે કે “આવા ત્રસ અથવા સ્થાવર સૂક્ષ્મજીવો હોય છે કે જેઓને રાત્રે નીં જઇ શકતો (સાધુ) કેવી રીતે એષણીય ગોચરી ચરે વાપરે?) અર્થાત ગોચરી એષણીય રહે નહીં (૧) પાણીથી આર્દ્ર અને બીજથી સંસક્ત તથા પૃથ્વી પર પડેલા જીવોની દિવસે તો જયણા થાય છે, વિવર્જન થાય-રાત્રે ત્યાં કેવી રીતે ગમન કરી શકે? (૨) તેથી રાત્રીભોજનના ત્યાગથી હિંસાની નિવૃત્તિ થાય છે. ૧૧૭પા व्याख्याता मूलगुणाः, संप्रति उत्तरगुणान् अधिकृत्याह - આમ મૂળગુણોની વ્યાખ્યા થઈ. હવે ઉત્તરગુણોને આશ્રયી કહે છે
उत्तरगुणा उ चित्ता पिंडविसुद्धादिया पबंधेण (पवंचेण)।
नेया सभेयलक्खण सोदाहरणा जहा सुत्ते ॥११३६॥ (उत्तरगुणास्तु चित्राः पिण्डविशुद्धयादयः प्रबन्धेन । ज्ञेयाः सभेदलक्षणाः सोदाहरणा यथा सूत्रे ) उत्तरगुणास्तु चित्राः पिण्डविशुद्धयादयः प्रपञ्चेन-विस्तरेण ज्ञेयाः, सभेदलक्षणाः सोदाहरणाश्च, यथा सूत्रे-आगमे, इह तु ग्रन्थगौरवभयानोच्यन्ते इति ॥११३६॥
ગાથાર્થ:- પિડવિશુદ્ધિવગેરે ઉત્તરગુણો અનેક પ્રકારે છે, તે આગમના અનુસારે ભેદ, લસણ અને ઉદાહરણ સહિત વિસ્તારથી સમજી લેવા. અહીં ગ્રન્થગૌરવ (ગ્રન્થ મોટો થઈ જવાના) ભયથી બતાવતા નથી. ૧૧૩૬u एष तावद्भावधर्मः संक्षेपेणोक्तो विस्तरतस्तु सूत्रतोऽवसेयस्तथाचाह - આમ ભાવધર્મ સંક્ષેપથી બતાવ્યો. વિસ્તારથી તો સૂત્રથી જ સમજી લેવો. તેથી જ કહે છે–
एसो उ भावधम्मो भणिओ परमेहिं वीयरागेहिं । सव्वन्नूहिं सुत्ते पवंचतो सव्वदरिसीहिं ॥११३७॥
(एष तु भावधर्मो भणितः परमैर्वीतरागैः । सर्वज्ञैः सूत्रे प्रपञ्चतः सर्वदर्शिभिः ॥) एष तु भावधर्मः सूत्रे प्रपञ्चतो भणितः परमैर्वीतरागैः सर्वज्ञैः सर्वदर्शिभिस्ततस्तस्मादेव सूत्रात्प्रपञ्चेन ज्ञेय इति ॥११३७॥
ગાથાર્થ:- આ ભાવધર્મ પરમ વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી ભગવાને સૂત્રમાં વિસ્તારથી બતાવ્યો છે, તેથી તે સૂત્રથી જ વિસ્તારથી જાણી લેવો. ૧૧૩૭
++++++++++++++++प
-ला
-244+++++++++++++++