SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ++ यारित्रद्वार +++ सियतग्गुणरहितोवि हु पव्वज्जं गेण्हती तदत्थं तु । सच्चं चऽणुक्कमेणं तेसुं पुण तेण जइयव्वं ॥ ११२१ ॥ (स्यात् तद्गुणरहितोऽपि प्रव्रज्यां गृह्णाति तदर्थं तु । सत्यमेव, अनुक्रमेण तेषु पुनस्तेन यतितव्यम् ॥) स्यादेतत्-तद्गुणरहितोऽपि - परमपुण्यतीर्थंकरगुणरहितोऽपि प्रव्रज्यां गृह्णाति तदर्थमेव - विवक्षितफलार्थमेव तुरेवकारार्थस्ततस्तेनापि तादृशेनैव भवितव्यमितिभावः । अत्राह - 'सच्चं चेत्यादि' यदुक्तं प्रव्रज्यां तदर्थमेव गृह्णातीति तत्सत्यमेव । चोऽवधारणे । तेषु-पुनरचेलत्वाद्युत्तरगुणेषु तेन - यतिनाऽनुक्रमेण परिपाट्या “पव्वज्जासिक्खावय" (छा. प्रव्रज्याशिक्षाव्रतेति) इत्यादिलक्षणया सूत्राभिहितया यतितव्यम् ॥ ११२१ ॥ गाथार्थ:- पूर्वपक्ष:- तीर्थरना परमपवित्र गुगोधी रहित सेवा छतां ते ( = साधु) विवक्षित ( =भोक्ष) इज भाटे ४ દીક્ષા ગ્રહણ કરે છે. (મૂળમાં ‘તુ’પદ જકારાર્થક છે.) તેથી તે સાધુએ પણ ભગવાન જેવા જ થવું જોઇએ. ઉત્તરપક્ષ:- સાધુ મોક્ષાર્થ જ પ્રવ્રજયા ગ્રહણ કરે છે તે વાત બિલ્કુલ સાચી છે. ('ચ'પદ અવધારણમાટે છે.) પણ અચેલતાવગેરે ઉત્તરગુણોઅંગે સાધુએ પ્રવ્રજયા, શિક્ષા (શસ્ત્રપરિક્ષા અથવા છજીવકાયઅધ્યયનવગેરે) વ્રત (ઉપસ્થાપના– મહાવ્રતારોપણ) ઇત્યાદિ સૂત્રોક્તપરિપાટીથી જ યત્ન કરવાનો છે. ૧૧૨૧॥ यतः કેમકે मूलाओ साहाओ साहाहिंतो न होइ मूलं तु । चरणं च एत्थ मूलं नायव्वं समणधम्मम्मि ॥११२२ ॥ (मूलात् शाखा: शाखाभ्यो न भवति मूलं तु । चरणं चात्र मूलं ज्ञातव्यं श्रमणधर्मे II) मूलात् सकाशात् शाखाः प्रादुर्भवन्ति, शाखाभ्यः सकाशात् पुनर्मूलं न भवति । एवमिहापि मूलगुणे सत्युत्तरगुणो भवति नतूत्तरगुणमात्रे सति मूलगुणो भवति । मूलगुणश्च विवक्षितफलसिद्धिनिबन्धनं, तस्मात्प्रथमतो मूलगुण एव यतितव्यं, क्रमेण तूत्तरगुण इति । अत्र च श्रमणधर्मे कल्पपादपसमाने मूलं चरणं - चारित्रं ज्ञातव्यम् ॥ ११२२॥ ગાથાર્થ:- મૂળમાંથી શાખાઓ પ્રાદુર્ભાવ પામે છે, નહીં કે શાખાઓમાંથી મૂળ. એ જ પ્રમાણે અહીં પણ મૂળગુણ હોય, તો ઉત્તરગુણ આવે, નહીં કે ઉત્તરગુણમાત્રથી મૂળગુણ. અને મૂળગુણ મોક્ષરૂપ વિવક્ષિતફળની સિદ્ધિમાં કારણભૂત છે. તેથી સૌ પ્રથમ મૂળગુણઅંગે જ પ્રયત્ન કરવો, પછી ક્રમશ: ઉત્તરગુણમાટે. અહીં કલ્પવૃક્ષસમાન શ્રમણધર્મમાં ચારિત્રને મૂળ સમજવું. ૫૧૧૨૨ા ચારિત્રનું મૂળ અહિંસા कथमित्याह આમ કેમ તે બતાવે છે→ जं चरणं पढमगुणो जतीण मूलं तु तस्सवि अहिंसा । तप्पालणे च्चिय तओ जइयव्वं अप्पमत्तेणं ॥ ११२३ ॥ (यच्चरणं प्रथमगुणो यतीनां मूलं तु तस्यापि अहिंसा । तत्पालन एव ततो यतितव्यमप्रमत्तेन ॥ यत् - यस्मात् यतीनां चरणं- चारित्रं प्रथमगुणः, तदभावे यतित्वाभावात्, गृहस्थवत्, तस्यापि च प्रथमगुणरूपस्य मूलमहिंसा - हिंसानिवृत्तिस्ततस्तत्पालन एव यतितव्यमप्रमत्तेन सता ॥ ११२३ ॥ ગાથાર્થ:- સાધુઓમાટે ચારિત્ર જ પ્રથમગુણ છે. કેમકે ચારિત્રના અભાવમાં ગૃહસ્થની જેમ સાધુપણું સંભવે નહીં (જેમ ગૃહસ્થ ચારિત્રહીન હોવાથી સાધુ નથી, તેમ સાધુ પણ ચારિત્રહીન હોય તો સાધુ રહેતો નથી.) આ પ્રથમગુણરૂપ ચારિત્રનું પણ મૂળ છે અહિંસા-હિંસાનિવૃત્તિ. તેથી સાધુએ અહિંસાના જ પાલનમાં અપ્રમત્ત થઇને પ્રયત્ન આદરવો જોઇએ. ૫૧૧૨ા नन्वेवं सति प्रकृते किमायातं ? नह्यत्र काचिद्विप्रतिपत्तिरस्तीत्यत आह શંકા:- આ વાતમાં કંઇ અમારે વિવાદ નથી. પણ તેથી પ્રસ્તુત વિચારમાં શું સિદ્ધ થયું? અર્થાત્ કશું જ નહીં. અહીં સમાધાનમાં કહે છે.→ - ✦✦ ✦ vianalığı-cua 2 − 239 ♣ ♣ ♣ - चरणस्य
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy