________________
+
+++
++
+++
++
+++
++++
शरिर
+
+
+
++
+
++
+
+
+
+
++
++++
अत्र परस्य मतमाह - અહીં દિગંબરમત બતાવે છે–
जइ देहस्सऽह पीडा निययविहारातों सा न किं होति ?।
उवगारिगा तई अह एत्थवि भणिओ उ उवगारो ॥१०४९॥ (यतिदेहस्याथ पीडा नियतविहारात् सा न किं भवति ? । उपकारिका सका अथात्रापि भणितस्तूपकारः ॥
अथ मन्येथाः-यतिदेहस्य-साधुशरीरस्य या पीडा भवति सैव भारवहने दोष इति, ननु नियतविहारात्सा-पीडा किन्न भवति? भवत्येवेति भावः । अथ 'तइत्ति' सका नियतविहारनिमित्ता देहस्य पीडा उपकारिका ततो भवन्त्यपि सा न दोषवतीति प्रतिपद्येथाः, यद्येवं तर्हि अत्रापि-वस्त्रे तृणग्रहणादिकायवधविवर्जनलक्षण उपकारो ननु भणित एव । तुरवधारणे । ततो वस्त्रस्यापि भारवहनं न दोषकदिति ॥१०४९॥
ગાથાર્થ:- પૂર્વપક્ષ:- સાધુદેહને જે પીડા થાય છે, તે જ ભાર ઉપાડવામાં દોષ છે. ઉત્તરપક્ષ:- સાધુ નિયતવિહાર કરે, તેમાં પણ શું પીડા નથી? અર્થાત છે જ. પૂર્વપક્ષ:- આ નિયતવિહારના કારણે થતી શરીરને પીડા ઉપકારક છે. તેથી એ પીડા થતી હોવા છતાં દોષરૂપ નથી.
ઉત્તરપક:- જો આમ જ હોય, તો વસ્ત્રમાં પણ તુણગ્રહણવગેરેના અને ષટકાયવધના ત્યાગરૂપ ઉપકાર બતાવ્યો જ છે. તેથી વસ્ત્રનો ભાર ઉપાડવો પણ દોષકારી નથી. (તુ પદ જકારાર્થક છે.) ૧૦૪લા અધિકરણાદિ દોષાભાવ यदप्यवादीत्-'तेनाहडाधिगरण मित्यादि तत्रापि दोषाभावमाह - તથા દિગંબરોએ ચોરો ચોરી જાય તો અધિકરણ થાય' (ગા.૧૦૧૮) ઈત્યાદિ જે કહ્યું ત્યાં પણ દોષનો અભાવ બતાવે છે
न हरंति तहाभूतं वत्थं तेणा पओयणाभावा ।
खुद्दहरणं च तट्टिगकुंडिगमादीसुवि समाणं ॥१०५०॥ (न हरन्ति तथाभूतं वस्त्रं स्तेनाः प्रयोजनाभावात् । क्षुद्रहरणं च तट्टिकाकुण्डिकादिष्वपि समानम् ॥) . न हरन्ति तथाभूतं - परिजीर्णमल्पमूल्यं च वस्त्रं स्तेनाः- चौराः । कुत इत्याह - प्रयोजनाभावात्, नहि तथाभूतेन वाससा किंचिदपि तेषां प्रयोजनं सिद्ध्यतीति । अथ क्षुद्राः केचन तथाभूता अपि सन्ति ये तथाविधमपि वस्त्रं गृह्णन्तीत्यत आह-'खुद्देत्यादि' क्षुद्रहरणं च-क्षुद्रैरपहरणं च तट्टिकाकुण्डिकादिष्वपि समानं, सन्ति हि केचित्तथाभूता अपि क्षुद्रा ये तट्टिकाद्यप्यपहरन्तीति ॥१०५०॥ .
ગાથાર્થ:- તેવા પ્રકારનું જીર્ણ અને અલ્પમૂલ્યવાળું વસ્ત્ર ચોરો ચોરતા નથી, કેમકે તેવા વસ્ત્રથી તેઓનું કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
પૂર્વપક્ષ:- એવા કેટલાક યુદ્ધ જીવો પણ છે કે, જેઓ આવા પણ વસ્ત્રની ચોરી કરે,
ઉત્તરપક્ષ:- જો શુદ્ર જીવોની વાત હોય, તો જીવો તો એવા પણ છે કે જેઓ તધિકા, કુણ્ડિકાઆદિ પણ ચોરી જાય. તેથી એ વાત ઉભયત્ર સમાન છે. ૧૦૫ના अत्र परस्य मतमाहઅહીં દિગંબરનો મત વ્યકત કરે છે
वोसिरिएसु न दोसो तट्टिगमादीसु अह उ वत्थेवि ।
तुल्लं चिय वोसिरणं साहणभावो य परलोगे ॥१०५१॥ (व्युत्सृष्टेषु न दोषः तट्टिकादिषु अथ तु वस्त्रेऽपि । तुल्यमेव व्युत्सर्जनं साधनभावश्च परलोके ॥) अथ तट्टिकादिषु स्तेनैरपहृतेष्वपि त्रिविधं त्रिविधेन व्युत्सृष्टेषु सत्सु न दोष:-अधिकरणलक्षणोऽस्माकमुपजायत इति मन्यसे, ननु तदेतत् त्रिविधं त्रिविधेन व्युत्सर्जनं वस्त्रेऽपि तुल्यमेव-समानमेव, ततस्तत्राप्यधिकरणलक्षणो दोषो न भविष्यतीति । अथ तट्टिकादीनां मोक्षसाधनत्वात्कदाचिदधिकरणदोषसंभवेऽपि न तदुपादानमन्याय्यमिति । अत्राह-'साहणेत्यादि परलोके-परलोकविषये साधनभावोऽपि वस्त्रे तुल्य एव यथोक्तं प्राक्, ततस्तदप्यवश्यमुपादातव्यमिति ॥१०५१॥
+ + + + + + + + + + + + + + + + धर्म
-ला
२ - 214+++++++++++++++