________________
* * * * * * * * * * * * * * * * * * ચારિત્રદ્વાર * * * * * * * * * * * * * * * * * * शरीरे सुतरां मूर्छा संभावनीया, ततो विवेकचक्षुषः शरीरमिव वस्त्रमपि न मूच्र्छाहेतुरिति न कश्चिद्दोषः । तथा भयहेतुर्वस्त्रं यथाऽभिहितं प्राक्तस्मादेतदपि परित्याज्यमित्याक्षेपः, अत्र परिहारः-यदि भयमात्रसंभावनाद्वस्त्रपरित्यागस्ततः शरीरविषयेऽपि श्वापदादिभ्यो भयमुपजायते ततस्तदपि भवता नियमात्परिहर्त्तव्यम् । अथ मोक्षसाधनत्वाद् भयहेतुभूतमपि शरीरं न परित्यज्यते नन्वेवं तर्हि वस्त्रमपि अनेनैव हेतुना यथोक्तविधिपुरस्सरमवश्यं धारयितव्यमिति समानः पन्थाः । एवमविहारपक्षेऽपि आक्षेपपरिहारावभिधातव्यौ ॥१०४७॥
:- વિભૂષાોષનું નિરાકરણ કરવાથી જ મુચ્છ, ભય અને અવિહર દોષોનો પ્રતિષેધ થાય છે; તે સમજી લેવું. કેમકે આ ત્રણ અંગે પણ યોગક્ષેમ સમાનતયા છે. આ બાબતમાં પૂર્વપક્ષીય આક્ષેપ અને સ્વપક્ષીય પ્રત્યુત્તર અકીય પ્રજ્ઞાના ઉન્મેષથી સ્વયં યોજવા. જેમકે“વસ્ત્ર મુચ્છનું કારણ છે કેમકે કયાંક તેમ દેખાય છે. (ગા.૧૦૧૮) એવા આક્ષેપનો આવો પરિહાર છે-જે વસ્ત્ર કોકને મૂચ્છનો હેતુ બની શકે, તો શરીર, અન્ન, પાન, ઔષધ, પુસ્તક, કપિલિકા (કપાલિકા માટેની કુંડી?) નખરદણી, કમન્ડલ, પડિલેહણનું સાધન (= પૂંજણી–મોરપીંછ) તદિકા (પૂર્વવત) પુસ્તક, સ્થાપનિકા વગેરે પણ કોકને મૂર્છાના કારણ બને છે, તેથી તે બધાનો પણ ત્યાગ કરવો જોઇએ. ‘આ શરીર વગેરેમાં મોલના સાધનની બુદ્ધિ લેવાથી મૂર્છા થતી નથી. એમ જે દિગંબર કહે, તો ઉત્તરપક્ષ એમ કહી શકે કે વસ્ત્રોમાં પણ મોક્ષના સાધનની બુદ્ધિથી જ મૂર્છા થતી નથી, વળી સ્થૂલ = જાડું, મહત્વ-મૂલ્ય વિનાના) જીર્ણ થયેલા અને તે પણ જયાં ત્યાંથી = ગમે ત્યાંથી યાચનામાત્રથી પ્રાપ્ત થઈ શકે; તેવા વસ્ત્રમાં પણ મૂચ્છ સંભવતી હેય, તો તેનાથી પણ વધુ દુર્લભ, ખરીદવા જાવ તો પણ ન મળે તેવા શરીરપર તો સુતરાં મૂર્છા થવી સંભવે છે. તેથી વિવેકચક્ષુવાળાને તો શરીરની જેમ વસ્ત્ર પણ મૂ હેતુ બનતું નથી, તેથી કોઈ દોષ નથી. - તથા પૂર્વે બતાવ્યું તેમ વસ્ત્ર ભયનું કારણ બને છે, તેથી પણ વસ્ત્ર ત્યાજય છે” (ગા. ૧૦૧૮) એવો દિગંબરીયઆક્ષેપ છે. અહીં ઉત્તરપક્ષીય પરિહાર આવો છેજે ભયની સંભાવનામાત્રથી વસ્ત્ર છોડવાનું શ્રેય, તો શરીર અંગે પણ જંગલી પશુઓ વગેરેનો ભય ઉદ્ભવે છે, તેથી શરીર પણ તમારે છોડી દેવું જોઈએ. “મોક્ષનું સાધન છેવાથી જ ભયમાં હેતુભૂત હોવા છતાં શરીરનો ત્યાગ કરાતો નથી. આવા દિગંબરીય સમાધાનની સામે ઉત્તરપક્ષીય સમાધાન પણ સમાનતયા છે કે, “ભાઈ! વસ્ત્ર પણ મોક્ષનું સાધન હોવાથી જ ભયનું કારણ હોવા છતાં યથોકતવિધિપૂર્વક અવશ્ય ધારણીય છે. આમ માર્ગ સમાન જ છે. આ જ પ્રમાણે અવિહરપક્ષે પણ આક્ષેપ-પરિહાર બતાવી દેવા. ૧૦૪ના ભારવહનદોષ પ્રતિષેધ યોd – “મારવ8 vi તિ' તન્નોત્તરમ - તથા પહેલા દિગંબરોએ “ભારવહન... (ગા. ૧૦૧૮) ઈત્યાદિ જે કહ્યું, ત્યાં ઉત્તર આપતાં કહે છે
મારવટoffપ પરમમાળેલું તેનું હા વદ નુાં ? |
___ कह वा न तट्टिगादिसु ? को वा तम्मत्तए दोसो ? ॥१०४८॥ (भारवहनमपि परिमितमानेषु तेषु हन्त कथं युक्तं । कथं वा न तट्टिकादिषु ? को वा तन्मात्रके दोषः ?) भारवहनमपि परिमितमानेषु तेषु-वस्त्रेषु ध्रियमाणेषु हन्त कथं युक्तं ? नैव युक्तमिति भावः, परिमितमानतया तेषां भाराभावात्। कथं वा न तट्टिकादिषु आदिशब्दात्कुण्डिकादिषु च भारवहनं? तत्रापि तदस्त्येव, न च दोषकृत् द्वदिहापीति भावः । अथ तट्टिकादीनां मुक्तिसिद्धिनिबन्धनत्वात्तद्भारवहनं न दोषायेति मन्यसे ननु तदेतन्मुक्तिसिद्धिनिबन्धनत्वं वस्त्रे ऽपि समानं, यथोक्तं प्रागिति। अपि च, 'को वेति' पक्षान्तराभ्युपगमे तन्मात्रके-भारवहनमात्रके दोषः? नैव कश्चिदितिभावः ॥१०४८॥
ગાથાર્થ:- પરિમિતિમાનવાળા તે વસ્ત્રો ધારણ કરવામાં ભારવહનદોષ પણ કેવી રીતે યોગ્ય ગણાય? અર્થાત ન જ ગણાય. કેમકે પરિમિત માનવાળા હોવાથી તેઓનો ભાર સંભવતો નથી. અથવા તઠિકા અને આદિશબ્દથી કુરિડકાદિમાં ભારવહન કયાં નથી? અર્થાત છે જ. છતાં જેમ તકિકાઆદિસ્થળે ભારવહન દોષરૂપ માન્ય નથી, તેમ વચ્ચસ્થળે પણ સમજી લેવું.
પૂર્વપક્ષ:- તકિકાવગેરે મુકિતની પ્રાપ્તિમાં કારણભૂત છે. તેથી તેમનો ભાર ઉપાડવો દેષમાટે નથી.
ઉત્તરપક્ષ:- આ મુક્તિની સિદ્ધિ-પ્રાપ્તિમાં કારણતા તો વસ્ત્રમાં પણ સમાનતયા છે જ. જે અગાઉ કહ્યું જ છે. તથા ભાર ઉપાડવામાત્રમાં કયો દોષ છે? અર્થાત કોઈ દોષ નથી. (મૂળમાં કોવા પદથી પાન્તરનો અભ્યપગમ કર્યો છે).૧૦૪૮
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 213 * * * * * * * * * * * * * * *