SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જે જ જજ જ કે જે જ જજ જ છે કે ચારિત્રદ્ધાર છે જે તે મરત નહીં, તેથી મારવામાં મને કોઈ દોષ નથી...) એજ પ્રમાણે પ્રસ્તુતમાં પણ જેનું ધન ચોરવાનું છે તેનું અનુષ્ટ ચોરાવા માટે નહી સર્જાયેલું ધન ચોરાતું નથી, અર્થાત્ તેનું જે ધન સુષ્ટ છે (ચોરીમાટે સર્જાયું છે, તે જ ચોરાય છે તેથી એ ચોરીમાં દોષ નથી, એમ કહેવું બરાબર નથી. કેમકે જે તેનું ધન ચોરે છે તે પોતાના ચોરી કરવાના દુષ્ટભાવથી ચોરી કરે છે, તેથી એ દુષ્ટભાવપૂર્વકની પ્રવૃત્તિ લેવાથી એ પ્રવૃત્તિ સફળ થાય કે નિષ્ફળ જાય, ઘેષરૂપ બને જ. જયાં એકલો દુષ્ટભાવ પણ શેષરૂપ છે, ત્યાં એ ભાવપૂર્વકની પ્રવૃત્તિ સંતરામ દોષરૂપ બને છે.) તેથી પરદ્રવ્યની ચોરીમાં દોષ છે જ. પ૯૪ઘા अत्रैवाभ्युच्चयेन दूषणान्तरमाह - આ જ વિષયમાં અમ્યુચ્ચયથી અન્ય દૂષણ બતાવે છે किं चासिटुं नो लब्भइत्ति देन्तस्स पावइ न किंचि । इटुं च तत्थ पुन्नं तुझं ममं च तं किह णु ? ॥९४७॥ (किञ्चासृष्टं न लभ्यत इति ददतः प्राप्नोति न किञ्चित् । इष्टं च तत्र पुण्यं तव मम च तत्कथं नु ? ) किंच, नासृष्टमिह जगति किंचिदपि लभ्यते किंतु सृष्टमेव इति, तस्माद् धर्मार्थ ददतो दातुरपि न किंचित्पुण्यं प्राप्नोति, अथ च तत्र दाने दातुः पुण्यं तव मम चेष्टं, ततस्तत्पुण्यं कथं नु भवेत् , नैव कथंचनापि भवेदिति भावः, न्यायेनानुपपद्यमानत्वात् ॥९४७॥ ગાથાર્થ- જેમ અસુષ્ટનો નાશ નથી તેમ અસુષ્યની પ્રાપ્તિ નથી. પ્રાપ્ત થવા ન સર્જાયેલી ચીજ પ્રાપ્ત ન થાયપરંતુ સુષ્ટ જ પ્રાપ્ત થવા સર્જાયેલી ચીજ જ) પ્રાપ્ત થાય છે. તેથી ધર્માર્થ ઘન કરનાર દાતાને કશો લાભ થવો જોઇએ નહીં. કેમકે એ તો પ્રાપ્ત કરનારને પ્રાપ્ત થવા સર્જાઇ હેવાથી જ એ ચીજ પ્રાપ્ત થાય છે, તેમાં દાતાએ કશું કર્યું નથી!) આમ દાન દેવા છતાં દાતાને પુણ્યની કમાણી ન થવાની આપત્તિ છે. જયારે તમને પૂર્વપલ) અને અમને ત્યાં ભૂદાન સ્થળે) દાતાને પુણ્ય થાય તે ઇષ્ટ છે. પણ તમારા નાસુષ્ટનિયમ મુજબ તો (ચોરીસ્થળે પાપઆદિપ દોષની જેમ) આ સ્થળે પુણ્ય પણ થવું જોઇએ નહીં. કેમકે તે ન્યાય સાથે સંગત નથી. ૯૪ળા દ્રાદિને પામી કર્મના ઉદયાદિ अत्र परस्याभिप्रायमाशङ्कमान आह - અહીં પૂર્વપક્ષના અભિપ્રાયની આશંકા કરતાં કહે છે अह उ उवक्कमिज्जति आऊ मरणम्मि इहवि तस्सेव । लाभंतराइयं जं दव्वादी पप्प उदयादी ॥९४८॥ (अथ तूपक्रम्यते आयुर्मरणे इहापि तस्यैव । लाभान्तरायं यद् द्रव्यादीन् प्राप्य उदयादयः ॥) त-मरणे क्रियमाणे मार्यमाणस्य जन्तोरायरूपकम्यते-दीर्घकालवेद्यं सत अल्पकालवेद्यतया क्रियते. डहापिदाने यस्मै दीयते तस्यैव यल्लाभान्तरायं कर्म तत दानेनोपक्रम्यते-क्षयोपशमावस्थीक्रियते. न च वाच्यं कथं दीर्घकालतया बद्धं सत् स्वल्पकालवेद्यतया क्रियते कथं वा उदितं सत् क्षयोपशमावस्थीक्रियते? यत आह-'जं दव्वाई पप्प उदयाई' यत्-यस्मात् द्रव्यादीन्प्राप्य कर्मणामुदयादयः-उदयक्षयक्षयोपशमादयो जायन्ते तस्मादायुष उपक्रमणंस्वल्पकालवेद्यतयोपस्थापनलक्षणं लाभान्तरायस्य च क्षयोपशमावस्थापादानरूपं न विरुध्यते इति ॥९४८॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- હણાતા જીવને મારતી વખતે તેનું આયુષ્ય ઉપક્રમ પામે છે. અર્થાત દર્ધકાલ ચાલનારું આયુષ્ય અલ્પકાળમાં પૂરું થાય એવું કરાય છે. મારનારનો આ ગુનો છે.). - તથા ઘન દેતીવખતે જેને દાન અપાય છે, તેના લાભાાંતરાયકર્મનો દાનથી ઉપકમ કરાય છે. અર્થાત તેના લાભાંતરાય કર્મનો કયોપશમ કરાય છે. અહીં એમ ન કહેવું કે દીર્ધકાલ રહે એવી રીતે બાંધેલું કર્મ અલ્પકાળમાં વેદાય અનુભવાય જાય એવું શી રીતે કરી શકાય? અથવા ઉદયમાં આવેલા લાભાંતરાયઆદિકર્મોને લયોપશમાદિ અવસ્થામાં શી રીતે ફેરવી શકાય? કારણ કે દ્રવ્યાદિને પામી કર્મમાં ઉદય, જય, જયોપશમાદિ થાય છે. તેથી આયુષ્યનો અતિઅલ્પકાળમાં વેરૂપે કરવારૂપ ઉપકમ અને લાભાંતરાયનો કયોપશમ અવસ્થા પમાડવારૂપ કયોપશમ આ બન્નેમાં કોઈ વિરોધદોષ નથી. u૯૪૮ द्रव्यादीनेवाश्रित्य कर्मणामुदयादीन्दर्शयति - દ્રવ્યાદિને જ આશ્રયી કર્મના ઉદયઆદિ થાય છે તે વાત દર્શાવતા કહે છેકે જ જે ક ક ક ક ધર્મસંગહણિ-ભાગ ૨ ll * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy