SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ +++ यारित्रद्वार + + જયારે કર્મોદયના દોષથી નૈશ્ચયિક ધર્મમાં પ્રવૃત્તિ કરવાનો ઉત્સાહ જાગતો નથી, ત્યારે ઉચિત વેપારકલામાં પ્રવૃત્તિ કરવી જ સારી છે, કેમકે તે જ (=ઉચિત વેપારકલા જ)પ્રાય: નિરવધુ નિર્દોષ આજીવિકા છે, ચોરીઆદિ કાર્યો તો નરકઆદિ દુર્ગતિમાં કારણભૂત સંકિલટપરિણામના જનક હોવાથી બિલકુલ યોગ્ય નથી. આ આશયથી જ ‘વાણિજયોચિતકલામા આમ (-ચોરીની જેમ) અપ્રશસ્ત પરિણામ નથી એમ જાણવું' એવું કથન છે. ૫૪૩ગા શ્રમણાદિના દૃષ્ટાંતથી અન્યચોરીમાં આપત્તિ यच्चोक्तं 'समणाणमित्यादि' तत्राह - वजी 'सभगाए।.... (जा (२८) इत्यादि ने पूर्वपक्षेऽधुं त्यां खायार्यलगवंत 5 छेसमणादीणं नो हरियव्वमियमिट्ठमेव अम्हाणं । एत्तो च्चिय णाताओ सेसविहाणं तुहाणिट्टं ॥९४४॥ ( श्रमणादीनां न हर्त्तव्यमितीष्टमेवास्माकम् । अत एव न्यायात् शेषविधानं तवानिष्टम् II) श्रमणादीनां संबन्धि न हर्त्तव्यमितीदमस्माकमिष्टमेव परं यत एव न्यायात् - तद्दुःखसंभवलक्षणात् तेषां संबन्धि द्रव्यं नापहियते तत एव न्यायात् शेषविधानं - शेषाणां संबन्धिनो द्रव्यस्यापहरणविधानं तवानिष्टं, तेषामपि द्रव्यापहरणे दुःखसंभवात् ॥९४४॥ ગાથાર્થ:- શ્રમણવગેરેના ધનઆદિની ચોરી ન કરવી' એ વાત તો અમને માન્ય જ છે. પરંતુ તેમને દુ:ખ થવાનો સંભવ” રૂપ જે ન્યાયથી તમે તેમના ધનની ચોરીનો નિષેધ કરો છો, તેજ ન્યાયથી બાકીનાનુ ધન હરવું' એવું તમારુ વિધાન અનિષ્ટ સિદ્ધ થાય છે, કેમકે એ બાકીનાઓને પણ પોતાના ધનઆદિની ચોરી થાય તો દુ:ખ થવાનો સંભવ છે જ. ૫૯૪૪૫ एतदेवाह - खा वातनुं समर्थन उरता 5खे छे...... तेसिंपि जओ दुक्खं इतरेसिंपि य ण होइ केसिंचि । न य नज्जइ भेदेणं जुत्तो ता सव्वपडिसिद्धो (सेहो ) ॥९४५॥ (तेषामपि यतो दुःखमितरेषामपि च न भवति केषाञ्चित् । न च ज्ञायते भेदेन युक्तस्तस्मात्सर्वप्रतिषेधः ॥ ) तेषामपि—श्रमणाद्यतिरिक्तानां धनिनां धनापहारे यतः केषांचिद्दुःखमुपजायते इतरेषामपि च श्रमणादीनां केषांचिन्नोपजायते, न च प्रतिपुरुषं भेदेन ज्ञातुं शक्यते यथाऽस्य धनापहारे दुःखं भविष्यति अस्य नेति, 'ता' तस्मात् सर्वस्यापि द्रव्यापहारे प्रतिषेध एव तव युक्त इति ॥ ९४५ ॥ ગાથાર્થ:- શ્રમણાદિ સિવાયના બીજાઓને પણ કેટલાકને પોતાના ધનવગેરેની ચોરીમાં દુ:ખ થાય છે, અને કેટલાક શ્રમણવગેરે એવા પણ છે કે જેઓને પોતાના ધનવગેરેની ચોરીમાં દુ:ખ નથી થતું. અને એક એક પુરુષનો વિભાગ કરી એવુ ચોક્કસરૂપે તો જાણી જ શકાતુ નથી કે ભાઇ! આનુ ધન લેવાથી આને દુ:ખ થશે, અને પોતાનુ ધન ચોરાવાથી આને દુ:ખ નહીં થાય”... તેથી તમારે બધાના જ ધનની ચોરીનો નિષેધ કરવો યોગ્ય છે. ૫૯૪પા નાસૃષ્ટનિયમમાં આપત્તિ नासि इह नासइ एमादि जमुत्तमेयमवि मोहो । नाखुट्टम्म मरिज्जइ हिंसाए तहवि जं दोसो ॥ ९४६ ॥ (नासृष्टमिह नश्यति एवमादि यदुक्तमेतदपि मोहः । नात्रुटिते म्रियते हिंसायां तथापि यद् दोषः ॥) यदुक्तं 'नासृष्टमिह नश्यती' त्यादि, तदपि मोह एव, यत् - यस्मान्न 'अखुट्टम्मित्ति अत्रुटिते आयुषि कश्चित् म्रियते किंतु त्रुटित एव तथापि हिंसायां दोषो भणितः, तथा अत्रापि यद्यपि नासृष्टमिह धनं मोष्यस्य नश्यति तथापि तद्द्रव्यापहरणे दोषो द्रष्टव्य एवेति ॥९४६॥ ગાથાર્થ:-પૂર્વપક્ષે નાસુષ્ટ ઈહ નશ્યતિ' (ગા. ૯૩૦) એવું જે કહ્યું, તે પણ તેમની મૂઢતાનું જ પ્રદર્શન છે. કેમકે એમ તો આયુષ્ય તૂટ્યા વિના કોઇનુ મોત આવતું નથી, છતા જે હિંસા કરે છે તેને તો હિંસાકૃતદોષ લાગે જ છે. (ત્યા એવો બચાવ ચાલતો નથી કે મેં માર્યુ તેથી મર્યો નથી, પણ આયુષ્ય પૂરુ થવાથી એ મર્યો છે, જો એનું આયુષ્ય પૂરું થયું ન હોત, તો મારા મારવા છતા + + धर्मसंगल-लाग २ - 176+ + + + ++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy