________________
** यरित्रद्वार +
ગાથાર્થ:- આ જ પ્રમાણે સિદ્ધ, અભવ્યઆદિ બધા જ ભાવો વિષે પણ સર્વજ્ઞના વચનને અનુસારે પરરૂપઆદિ પ્રકાર થી વિભજયવાદ =વિકલ્પનીયવાદ=અનેકાન્તવાદનો સંબંધ જોડવો જોઇએ. ૫૯૨૧૫
જકારભાષામાં મૃષાવાદ
पुनरपि मृषावाददोषपरिहारार्थमुपदेशान्तरमाह
ફરીથી મૃષાવાદનો દોષ દૂર કરવા બીજો ઉપદેશ આપે છે
एतं होहित कल्लं नियमेण अहं च णं करिस्सामि ।
एमादीवि न वच्चं सच्चपनेण जइणा उ ॥९२२॥
(एतद् भविष्यतीति कल्यं नियमेनाहं च णं करिष्यामि । एवमाद्यपि न वाच्यं सत्यप्रतिज्ञेन यतिना तु ॥) एतत्-विवक्षितप्रयोजनं नियमेन - अवश्यंतया कल्यं - श्वस्तनदिने भविष्यति । कल्यमिति "कालाध्वभावदेशं वा कर्म चाकर्म्मणामिति” द्वितीया, यथा मासमास्ते इत्यत्र । अहं च 'णमिति' वाक्यालङ्कारे एतत् - प्रयोजनं कल्ये नियमेन करिष्यामीत्येवमाद्यपि सत्यप्रतिज्ञेन यतिना सर्वथा न वक्तव्यमेव, प्रतिज्ञाव्याघातसंभवात् । 'जइणा उ इति' तुरेवकारार्थो भिन्नक्रमश्च स च यथास्थानं योजितः ॥९२२॥
ગાથાર્થ:- આ વિવક્ષિતકાર્ય કાલે અવશ્ય થશે જ.' ‘હું આ કાર્ય કાલે અવશ્ય કરીશ જ' ઇત્યાદિવચનો સત્યપ્રતિજ્ઞાવાળા સાધુએ સર્વથા બોલવા જોઇએ જ નહીં'. કેમકે પ્રતિજ્ઞાભંગ થવાનો સંભવ છે.‘લ્ય શબ્દમાં ‘કાલાભાવદેશ વા કર્મ ચાકર્મણામ’ આ સૂત્રથી બીજી વિભક્તિ લાગી છે. જેમકે માસમાસ્તે' સ્થળે. (સંસ્કૃતમાં કાલવાચક, માર્ગવાચક, ભાવવાચક અને દેશવાચક શબ્દ અકર્મકસ્થળે વિકલ્પે કર્મકારક બને છે અને બીજીવિભક્તિ લે છે.) મૂળમાં ‘ણ’પદ વાકચાલંકારઅર્થમાં છે. તથા મૂળમાં ‘જઇણા ઉ” આ સ્થળે જે (-g) છે, તે જકારાર્થક છે અને વાચ્ય” પદ પછી સંબંધિત છે. u૯૨૨ા प्रतिज्ञाव्याघातसंभवमेवोपदर्शयति
હવે પ્રતિજ્ઞાભંગનો સંભવ કેમ છે?” તે બતાવે છે
बहुविग्घो जियलोओ चित्ता कम्माण परिणती पावा । विहडइ दरजायं पि हु तम्हा सव्वत्थऽणेगंतो ॥ ९२३ ॥
(बहुविघ्नो जीवलोकश्चित्रा कर्मणां परिणतिः पापा । विघटते ईषज्जातमपि हु तस्मात् सर्वत्रानेकान्तः ॥) बहुविघ्नः - सदैव प्रत्यासन्नभूरिप्रत्यूहो जीवलोकः, ते च विघ्नाः सन्निहिता अपि कदाचित्प्राप्तिवशान्न प्रभवन्तीत्यत आह - चित्रा च कर्म्मणां परिणतिः पापा, ततश्च तद्वशात् कथमपि प्रथमतो विघ्नानामभावेन दरजातमपि - ईषज्जातमपि यतः प्रयोजनं विघटते तस्मात्सर्वत्रानेकान्त एव वक्तव्यः ॥९२३॥
ગાથાર્થ:- હંમેશા આ જીવલોક સમીપવર્તી અનેક વિઘ્નોથી વ્યાપ્ત છે. એવું કચારેક બને કે તે સન્નિહિત,વિઘ્નો પણ પ્રાપ્તિ (યોગની એક શક્તિ-સિદ્ધિવિશેષ-ઐશ્વર્યવિશેષ છે. આ સિદ્ધિથી વિષવગેરે પણ અમૃતરૂપે પરિણમાવી શકાય છે. વિઘ્નો પણ મંગલમા પરિવર્તન પામે છે.) વશથી અસરકારક ન બને. તેથી વિશેષ કહે છે. કર્મની પાપ (=ખરાબ) પરિણતિઓ વિચિત્ર છે. તેથી આરંભે વિઘ્નોનો અભાવ હોવાથી થોડું થયેલું પણ કાર્ય પાછળથી વિધટિત થાય છે, તેથી આમ થશે જ’ કે આમ કરીશ જ' એવો એકાન્ત યોગ્ય નથી, પરંતુ સર્વત્ર આમ થાય પણ અથવા ન પણ થાય' ઇત્યાદિ અનેકાન્ત જ યોગ્ય છે. ા૨ા પીડાકારીવચન મૃષાવાદરૂપ
-
यदुक्तम् 'पीडाहेऊ य अलियं तु' इति तद्व्याख्यानयन्नाह
પહેલા જે કહ્યુ પીડાહેઊ (ગા.૯૦૫)પીડાહેતુકવચન સત્ય હોય, તો પણ અલીક-અસત્ય છે, એ વચનની વ્યાખ્યા કરતા કહે છે भावाण तहाभावेण काणमादीसु जा गिरा तत्था ।
तेसिं दुक्खनिमित्तं सावि अलिया विणिद्दिट्ठा ॥९२४॥
(भावानां तथाभावेन काणादिषु या गीस्तथ्या (सत्या) । तेषां दुःखनिमित्तं सापि अलीका विनिर्दिष्टा II)
काणादिषु - काणकुण्टादिषु या गीः- भाषा काणस्त्वमित्यादिरूपा सा पि भावानां वाच्यानां तथाभावेन सत्या तथापि सा अलीका विनिर्दिष्टा, यतस्तेषां काणकुण्टादिप्राणिनां सा- भाषा दुःखनिमित्तमितिहेतोः ॥ ९२४ ॥
+ + + धर्मसंशि-लाग २ - 168 * * * *