SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ++++ वारित्रद्वार + + + विसहामि अहं सम्मं अक्कोसे चिंति (यं ) उं उदीरयतो । अहिगतरो लक्खिज्जइ मोहसहावो अहंकारो ॥९०१ ॥ (विषहेऽहं सम्यगाक्रोशान् चिन्तयित्वा उदीरयतः । अधिकतरो लक्ष्यते मोहस्वभावोऽहंकारः II) विषहेऽहं सम्यक् आक्रोशानिति चिन्तयित्वा तानुदीरयतस्तस्याधिकतरो मोहस्वभावोऽहंकारो लक्ष्यते इति कथं सोऽजितपूर्वोजितो भवेत् ॥९०१ ॥ ગાથાર્થ:- ‘હું આક્રોશોને બરાબર સહન કરું' એમ વિચારીને આક્રોશોની ઉદીરણા કરાવનારને તો મોહ (=મૂઢતા)ના સ્વભાવવાળો (અથવા મોહના જ એક સ્વભાવભૂત) અહંકાર વધતો હોય, તેમ જ દેખાય છે. તેથી પૂર્વે નહીં જિતાયેલા તે અહંકારને કેવી રીતે જીત્યો ગણાય? પ્ર૦૧૫ अन्यच्च, वणी, एद्दहमेत्तेण इमं अवेइ ता आवदीएँ कायव्वं । सो चेव किं न जायइ इयबुद्धिनिबंधणंणेसिं ? ॥ ९०२ ॥ (एतावन्मात्रेण इदमपैति तस्मादापदि कर्तव्यम् । स एव किं न जायते इति बुद्धिनिबन्धनमन्येषाम् ॥) एतावन्मात्रेण - आक्रोशाधिसहनमात्रेण इदं - ब्रह्महत्यादिकं पापमपैति - विनश्यति 'ता' तस्मात् आपदि आयातायां सत्यामिदं ब्रह्महत्यादिपातकं कर्त्तव्यमाक्रोशाधिसहनमात्रेण तस्य पश्चात् स्फेटयिष्यमाणत्वादितिबुद्धिनिबन्धनमेवान्येषां स मृषाभाषी एवकारो भिन्नक्रमः स च तथैव योजितः किन्न जायते ? जायत एवेति भावः ॥ ९०२ ॥ ગાથાર્થ:- આક્રોશ સહન કરવામાત્રથી આ બ્રહ્મહત્યાદિ પાપ નાશ પામે છે. તેથી આપત્તિ આવે ત્યારે બ્રહ્મહત્યાદિ આવા પાપો કરી લેવા જોઇએ કેમકે પછી આક્રોશ સહન કરવામાત્રથી એ પાપો દૂર થઇ જશે' બીજાઓને આવી બુદ્ધિ થવામાં એ મૃષાવાદી જ કારણ કેમ ન બને? અર્થાત્ બને જ. (મૂળમાં એવ= જકાર મૃષાભાષીસાથે અન્વિત છે.) ૫૯૦ા अपिच - वणी, - सत्थे पडिसिद्धं चि कुणमाणं तह य पेच्छमाणस्स । तं चेव जायइ दढं वेरग्गनिबंधणं तस्स ॥ ९०३ ॥ (शास्त्रे प्रतिषिद्धमेव क्रियमाणं तथा च प्रेक्षमाणस्य । तदेव जायते दृढं वैराग्यनिबंधनं तस्य ॥) शास्त्रे प्रतिषिद्धमेव क्रियमाणं मृषाभाषणं तथैव च शास्त्रप्रतिषिद्धत्वेनैव च प्रेक्षमाणस्य सतस्तस्य तदेव - मृषाभाषणं दृढम्-अत्यर्थं जायते वैराग्यनिबन्धनं, यथा- ' हा धिगहं यदिदं शास्त्रप्रतिषिद्धं मृषाभाषणं करोमीति' ॥९०३॥ ગાથાર્થ:- જે વ્યક્તિ શાસ્ત્રમાં પ્રતિષેધ જ કરાયેલા મૃષાભાષણને શાસ્ત્રપ્રતિષિદ્ધરૂપે જ જૂએ, તો જ તેને તે મૃષાભાષણ વૈરાગ્યનુ દૃઢ કારણ બને કે અરેરે! ધિક્કાર છે, મને કે હું શાસ્ત્રમાં નિષિદ્ધ મૃષાભાષણ કરી રહ્યો છું' (અને પોતાને આસત્યવાદીરૂપ રહેલા દોષથી ઘેરાયેલો જોઇ પોતાની સર્વગુણસંપન્નતા આદિની ભ્રાન્તિથી થતો અહંકાર પણ તૂટે. એ જ પ્રમાણે બીજો પણ શાસ્ત્રપ્રતિષિદ્ધભૂષાભાષણ દોષરૂપ જાણી તેનાથી વિરક્ત થાય છે. બ્રહ્મહત્યાદિ સંબધી ખોટુ બોલવાથી કોઇને વૈરાગ્ય થતો નથી.) ૫૯૩ા उपसंहारमाह હવે ઉપસાર કરતા કહે છે इय अच्छंतमसिद्धो सपस्वगारो बुहेहिं नायव्वो । नियनिंदा ऊ चिय दोसाय तओ मुसावातो ॥९०४॥ (इति अत्यन्तमसिद्धः स्वपरोपकारो बुधै र्ज्ञातव्यः । निजनिन्दाहेतुरेव दोषाय सको मृषावादः ॥ ) इतिः - एवमुपदर्शितेन प्रकारेणात्यन्तमसिद्धः स्वपरोपकारो बुधैर्ज्ञातव्यः तथा च सति 'तओत्ति' सको मृषावादो निजनिन्दाहेतुरपि दोषायैव द्रष्टव्यः । तदेवं सर्वथा मृषावादो दोषनिबन्धनमिति प्रतिपादितम् ॥ ९०४ ॥ ગાથાર્થ:- આમ મૃષાવાદથી સ્વપરોપકાર અત્યન્ત અસિદ્ધ થાય છે એમ સમજી પ્રાજ્ઞોએ પોતાની નિન્દામાટે કરાતો પણ મૃષાવાદ દોષમાટે જ બને છે' તેમ સમજવું. આમ મૃષાવાદ સર્વથા દોષનું કારણ છે તેમ પ્રતિપાદન થયું. u૯૦૪૫ + + धर्मसंशि-लाग २ -161+ + + +
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy