SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܬܟܕ?]: ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ છે. પણ તો તેવી આરોગ્યાદિવાક્યતત્ય વાણી પરિણામવિશુદ્ધિ માટે બોલાયેલી કલ્પી શકાય જ કેવી રીતે? તેથી મત્રો માટે એ કલ્પના સાર્થક નથી. વળી, આચાયવર્ષે ‘આરોગ્યવાક્યને સ્વત: નિષ્ફળતાનો સ્વીકાર કરી આ વાત પોતાની પ્રતિભાથી કરી, બાકી આ આરોગ્યાદિવાક્ય સ્વત: નિષ્ફળ નથી. કેમકે ભગવાન જ તેવા પ્રકારના અમોઘ વિશુદ્ધઅધ્યવસાયમાં આલંબનરૂપે કારણ બને છે. તેથી એ અધ્યવસાયથી પ્રાપ્ત આરોગ્યાદિ તત્વથી ભગવાન જ આપે છે. કહ્યું જ છે કે “છતાં ભગવાનની પ્રાર્થના રૂપ હોવાથી અહીં મૂષાવાદ નથી, તેમ સમજવું કેમકે ભગવાનના પ્રાણિધાનથી જ ભગવાનના ગુણથી (=ઉપકારથી) સફળ હોવાથી સત્ય છે. જેમ ભવ્યો ચિંતામણિરત્નોદ્વારા સમીહિતઅર્થ પ્રાપ્ત કરે છે, તેમ જિનોને રાગવગેરેનો અભાવ હોવા છતાં જિન પાસેથી પ્રાપ્ત કરે છે. વસ્તુસ્વભાવ જ એવો છે કે અપૂર્વચિંતામણિલ્ય મહાભાગ તીર્થકરને સ્તવવાથી બોધિલાભ પ્રાપ્ત થાય છે." તથા “જિનેશ્વરની ભક્તિથી પૂર્વસંચિત કર્મો ક્ષય પામે છે. કેમકે ગુણપ્રકર્ષનું બહુમાન કર્મવનમાટે દાવાનળસમાન છે. ૮૯૨ા વૈદિકહિંસા-હિંસક જાગુપ્તનીય __णय कुच्छिया तई जं भणियं तं सव्वहा अजुत्तं तु । नाणीहिं कुच्छियच्चिय तहेव वेदंतवादीहिं ॥८९३॥ (न च कुत्सिता सका यद्भणितं तत्सर्वथाऽयुक्तं तु । ज्ञानिभिः कुत्सितैव तथैव वेदान्तवादिभिः ॥) न च कुत्सिता-जुगुप्सिता 'तई त्ति सका हिंसेति यद्भणितं तत्सर्वथा अयुक्तमेव । तुरेवकारार्थः । यस्मात् ज्ञानिभिःयथावस्थितसकलवस्तुतत्त्ववेदिभिः सा कुत्सितैव-जुगुप्सितैव, तथैव वेदान्तवादिभिरपि ॥८९३॥ ગાથાર્થ:- વળી “આ હિંસા જગુપ્સિત નથી' એવી વાત જે કહી તે તદ્દન અસંગત જ છે. (“તુજકારાર્થક છે, કારણ કે સઘળાય વસ્તુસમુદાયના યથાર્થવેદી જ્ઞાનીઓએ આ હિંસાની જુગુપ્સા કરી છે. (કદાચ તમને થાય કે અન્ય કહેવાતા જ્ઞાનીઓએ ભલે નિંદા કરી હોય, અમારા વેuતવાદી જ્ઞાનીઓએ કયાં નિંદા કરી છે? તો તેમનો પણ સમાવેશ કરે છે.) વેદાન્તવાદીઓએ પણ એ હિંસાની નિંદા કરી છે. પ૮૯૭ एतदेव भावयति - આ જ વાતનું ભાવન કરે છે– अंधम्मि तमम्मि खलु मज्जामो पसुहिं जे जयामोत्ति । एमादि बहुविहं किं भणितं वेदंतवादीहिं ॥८९४॥ (अन्धे तमसि खलु मज्जामः पशुभि र्ये यजामह इति । एवमादि बहुविधं किं भणितं वेदान्तवादिभिः ॥ यदि हिंसा न कुत्सिता ततः अन्धे तमसि खल्विति गाथापूरणे मज्जामो वयं ये पशुभिर्यजामहे इत्येवमादिकं किंकस्माद्भणितं वेदान्तवादिभिः? तथा च तद्ग्रन्थः- “अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे । हिंसा नाम भवेद्धर्मों न भूतो न भविष्यती ॥१॥" ति ॥ आदिशब्दात् “अग्निर्मामेतस्मात् हिंसाकृतादेनसो मुञ्चतु" । छान्दसत्वान्मोचयतु इत्यर्थः, इत्यादिपरिग्रहः ॥८९४ ॥ ગાથાર્થ:- જો વેદહિંસા કુત્સિત ન હોય, તો વેદાન્તવાદીઓએ ‘અધે તમસિ મજજામો વયં યે પશુભિ યજામ ઇત્યાદિ કેમ કહ્યું? (મૂળમાં ‘ખલ'પદ પૂરણાર્થક છે.)તેઓએ એવું કહ્યું છે કે “જે અમે પશુઓથી યજ્ઞ કરીએ છીએ તે (અમે) ખરેખર અંધ( ભયંકર) તમ(પાપ) માં ડૂબી રહ્યા છીએ. (કેમકે) હિંસાનામની વસ્તુ ધર્મરૂપ બને એ સંભવ્યું નથી કે સંભવશે નહીં અહીં ઇત્યાદિથી “અગ્નિમનેઆહિંસાથી થયેલા પાપથી છોડાવે' ઇત્યાદિ વચનો પણ સાક્ષી તરીકે લઈ શકાય. ‘અગ્નિર્મા...ભેંચત' વાક્ય વૈદિક છે, તેમાં “મુંચત' પ્રયોગ છાંદસ છે, તેનો અર્થ “મોચય' છોડાવો એમ કરવો. u૮૯૪ एतेणं यजमाणा बुहे पडुच्चा ण लोगपुज्जत्ति । अबुहाणं पुण पुज्जा मंडलगाईवि किं तेहिं ? ॥८९५॥ (एतेन यजमाना बुधान् प्रतीत्य न लोकपूज्या इति । अबुधानां पुनः पूज्या मंडलकादयोऽपि किं तैः? ॥) . एतेन-अनन्तरोदितेन इदमप्यावेद्यते यथा-बुधान्-अवगतयथावस्थितवस्तुतत्त्वान्प्रतीत्य न यजमाना-यागं कुर्वाणा लोके पूज्याः। अथ बुधानाश्रित्य यजमाना मा भूवन् लोके पूज्या इतरानाश्रित्य भविष्यन्तीत्यत आह 'अबुहेत्यादि' अबुधानां * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ -158 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy