SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ Li[2xqi ? ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ આરોગ્ગબોરિલાભ' સફળપ્રાર્થના વચન पुनरपि पर आह - ફરીથી પૂર્વપક્ષકાર કહે છે आरोगबोहिलाभं समाधिवरमुत्तमं च मे दिंतु । जह एत्थं तदभावो इहेव तह चेव तेसिंपि ॥८९०॥ (आरोग्यबोधिलाभं समाधिवरमुत्तमं च मे ददतु । यथाऽत्र तदभाव इहैव तथैव तेषामपि ॥) आ(अ)रोगस्य भाव आरोग्य-सिद्धत्वं तदर्थं बोधिलाभो-जिनप्रणीतधर्मप्राप्तिरारोग्यबोधिलाभस्तं, स चानिदानः सन् आरोग्याय घटते इति तदर्थं विशेषणमाह-'समाधिवरमुत्तमं चेति' समाधानं समाधिः, स च द्रव्यभावभेदात् द्विविधः, तत्र द्रव्यसमाधिर्यदुपयोगभावात्स्वास्थ्यं भवति येषां वा परस्परमविरोधः, भावसमाधिस्तु ज्ञानादिसमाधानमेव, तदुपयोगादेवात्यन्तिकपरमस्वास्थ्ययोगात्, यतश्चायमित्थं द्विधा ततो द्रव्यसमाधिव्यवच्छेदार्थमिह वरग्रहणं, वरं-प्रधानं भावसमाधिमितियावत्, असावपि तारतम्यभेदेनानेकधेति विशेषयति- 'उत्तम' सर्वोत्कृष्टं 'मे' मह्यं 'ददतु' प्रयच्छन्तु सर्वेऽपि ऋषभादयस्तीर्थकरा इत्यस्मिन् वाक्ये यथा तदभावः-आरोग्यादिदानाभावस्तथा चैव इहैव-वेदेऽपिशब्दार्थे तेषामपि- मन्त्राणामुपवर्णितसामर्थ्याभावो भविष्यतीत्यदोषः ॥८९०॥ uथार्थ:- पूर्वपक्ष:- अरोग-शेषनो समा) नो भाव (स्१३५)आशेय. अर्थात् सि . (सायु-भावाशेश्य સિદ્ધપણું છે.)તે માટે બોધિનો લાભ. જિનેશ્વરે પ્રવર્તાવેલા ધર્મની પ્રાપ્તિ. આમ આરોગ્ય માટે બોધિલાભ આરોગ્યબોધિલાભ. આ બોધિલાભ પણ અનિદાન અન્યઆશયથી રહિત હોય, તો આરોગ્ય (મોક્ષ)માટે તેના (બોધિલાભના)કારણ ભૂત વિશેષણ તરીકે બને, તેથી ‘સમાધિવરં ઉત્તમ' ની વાત કરી. સમાધિ એટલે સમાધાન. આ સમાધિ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્યસમાધિ તે છે કે જેના સેવનથી સ્વાચ્ય (અહીં સ્વાથ્ય પણ દ્રવ્યરૂપ જ સૂચિત છે તેમ લાગે છે. તેથી અહીં શરીર સ્વસ્થતામાં કારણભૂત ઔષધાદિ દ્રવ્યસમાધિતરીકે લેવા.)ની પ્રાપ્તિ થાય તથા જે દ્રવ્યોનો એકસાથે ઉપયોગ-મિશ્રણ-સંયોજન પરસ્પર વિરુદ્ધ ન હોય, તે પણ દ્રવ્યસમાધિરૂપ છે. જેમકે દુધ અને સાકરનું મિશ્રણ. ભાવસમાધિ તો જ્ઞાનઆદિ (આદિથી દર્શનાદિ સમજવા.)સમાધાન જ છે. અર્થાત જ્ઞાનાદિનું/જ્ઞાનાદિમાં આત્મામાં/આત્માનું સમ્યગ આધાન-સ્થાપના ભાવસમાધિરૂપ છે. કેમકે જ્ઞાનાદિના ઉપયોગથી જ આત્યાજ્ઞિક (=અપૂર્વ અને અનાશ્ય)પરમ સ્વાથ્યની પ્રાપ્તિ સંભવે છે. આમ ઉપરોક્તરૂપે સમાધિ બે પ્રકારે છે. (અહીં કઇ સમાધિની વાત છે. અને કઈ સમાધિ સમજવાની નથી? તે શંકા થાય) તેથી દ્રવ્યસમાધિને બાકાત કરવા અહીં વર'પદનું ઉપાદાન છે. આ બે સમાધિમાં જે વર=શ્રેષ્ઠ સમાધિ છે તે સમાધિ અર્થાત ભાવસમાધિ. એ પણ ભાવોની તરતમતાના કારણે અનેક પ્રકારે છે. તેથી તેનું વિશેષણ બતાવે છે. જે સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ છે. તે સમાધિ ઋષભાદિ તીર્થકરો મને આપે. ટૂંકાર્થ:- “ઋષભાદિ તીર્થકરો આરોગ્ય માટે બોધિલાભ અને (તે માટે) સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ આપો.” આ વાક્ય થયું. છતાં કઈ તીર્થંકરો આરોગ્યાદિ આપતા નથી. આમ આ વાક્યમાં આરોગ્યાદિ દાનની માંગણી પૂરી થતી ન હોવા છતાં આ વાક્ય દોષરૂપ કે નિષ્ફળ ગણાતું નથી. તે વેદઅંગે પણ તે વાક્યના શબ્દાર્થમાં મત્રોના વર્ણવેલા સામર્થ્યનો અભાવ હોય તે દોષરૂપ નથી. ૮૯ના तदयुक्तम् यतःઉત્તરપક્ષ:- તમારી આ વાત બરાબર નથી કેમકે भासा असच्चमोसा परिणामविसुद्धिकारणं एसा । उत्ति(त्त) मफलविसया तो भणितावि तई न दोसाय ॥८९१॥ . (भाषाऽसत्यामृषा परिणामविशुद्धिकारणमेषा । उत्तमफलविषया तो भणिताऽपि सका न दोषाय ॥ एषा-अनन्तरोक्ता भाषा असत्यामृषा, उत्तमफलविषयेति, 'निमित्तकारणहेतुषु सर्वासां विभक्तीनां प्रायो दर्शनमिति' न्यायादत्र हेतौ प्रथमा, ततश्च यत इयमुत्तमफलविषया ततः परिणामविशुद्धिकारणम् । ततः किमित्याह 'ता' तस्माद्भणिताऽपि सती 'तइ' त्ति सका भाषा न दोषाय, तदुक्तम्-"भासा असच्चमोसा नवरं भत्तीएँ भासिया एसा । न हु खीणपेज्जदोसा देंति समाहिं च बोहिं च ॥१॥" (छा. भाषाऽसत्यमृषा केवलं भक्त्या भाषितैषा । न खलु क्षीणप्रेमद्वेषा ददति समाधिं च बोधिं च) इति ॥८९१॥ * * * * * * * * * * * * * * * * घ e e-मास २ - 156 * * * * * * * * * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy