SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ +++++++++++++++++++ Aan+************ * यद्येवं तर्हि किंरूपः स इष्ट इत्यत आहશંકા- આમ જો શ્રેય, તો સ્વભાવ તમને ક્યારૂપે ઈષ્ટ છે? તે બતાવો . इट्ठो य वत्थुधम्मो पतिणियतो जं च ता ण सव्वेसिं । ण य माणबाधितो सो सम्मादुवलंभभावातो ॥७६९॥ (इष्टश्च वस्तुधर्मः प्रतिनियतो यच्च तस्मान्न सर्वेषाम् । न च मानबाधितः स सम्यक्त्वाद्युपलम्भभावात् ॥) इष्टश्चासौ स्वभावोऽस्माकं वस्तुधर्मः च यत्-यस्मात्प्रतिनियत एव कतिपयजीवव्यक्तिनिष्ठ एव । चोऽवधारणे भिन्नक्रमश्च स च यथास्थानं योजितः । 'ता' तस्मात् नासौ वस्तुधर्मलक्षणः स्वभावः सर्वेषामपि जीवानामविशेषेण भवति। न च वाच्यं तद्भावनियमे हेत्वभावादसौ स्वभावः परिकल्प्यमानो मानबाधितः-प्रमाणबाधित इति । कुत इत्याह - 'सम्मादेवलंभभावाओ' सम्यक्त्वाद्युपलम्भभावात्- सम्यक्त्वदेशविरताद्युपलम्भभावात् । नहीदं सम्यक्त्वादि सर्वत्र सर्वदा सर्वेषामविशेषेणोपलभ्यते येन तत् जीवत्वमात्रनिबन्धनं भवेत्, किंतु क्वचित् कदाचित् कस्यचित्, न चैतदित्थमुपजायमानमहेतुकं, तथा सति देशकालादिनियमायोगात्, न च देशकाल(देशकालदेशना पाठा.)हेतुकमेवेदं, तदविशेषेऽपि कस्यचिदेव प्रतिनियतस्य तद्भावदर्शनात्, ततः प्रतिनियतसम्यक्त्वाद्युपलम्भान्यथानुपपत्त्या एतदनुमीयते यथा-अस्ति कश्चित्प्रतिनियतः स्वभावविशेषः केषांचिज्जीवानां यः परंपरया सम्यक्त्वादिलाभहेतुरिति ॥७६९॥ - ગાથાર્થ:-સમાધાન:-આ સ્વભાવ અમને વસ્તધર્મતરીકે ઇષ્ટ છે. અને આ વસ્તધર્મ (અસ્તતમાં જીવવસ્તનો ધર્મ) કેટલીક જીવવ્યક્તિવિશેષમાં જ રહેલો છે. (મૂળમાં ચપદ જકારાર્થક છે અને “પ્રતિનિયત પદસાથે સમ્બન્ધિત છે. ટીકાકારે એ મુજબ જ અર્થયોજના કરી છે.) તેથી આ વસ્તુધર્મરૂપસ્વભાવ સઘળાય જીવોમાં અવિશેષરૂપે–સમાનતયા સંભવે નહીં. શંકા:- “આ સ્વભાવનું અમુકમાં જ હોવું' એવા ભાવમાં નિયામક હેતનો અભાવ છે. તેથી આ ક૯૫ના કરાતો સ્વભાવ પ્રમાણબાધિત છે. સમાધાન:- આમ કહેવું બરાબર નથી. કેમકે સમ્યકત્વ દેશવિરતિવગેરેની ઉપલબ્ધિ આ પ્રમાણે જ થતી દેખાય છે. આ સમ્યકત્વ બધે જ સ્થળે બધાને હંમેશા સમાનતયા ઉપલબ્ધ થતું નથી, કે જેથી આવો સ્વભાવ જીવવમાત્રહેતુક માની શકાય. સમ્યકત્વ તો કયાંક, ક્યારેક કો'ક ને જ ઉપલબ્ધ થતું દેખાય છે. સમ્યકત્વવગેરે આમ ઉત્પન્ન થતાં હોવાથી જ અહેતુક નથી. કેમ કે અહેતુક વસ્તુને દેશ-કાળાદિનો ઉપરોક્ત નિયમ ( ક્યાંક-કયારેકરૂ૫) લાગુ પડી શકે નહીં. વળી આ સમકતાદિ માત્ર દેશ-કાળહેતુક પણ માની શકાય નહીં, કેમકે સમાન દેશ અને કાળમાં રહેલી પણ વ્યક્તિઓમાં કેટલાકને જ પ્રતિનિયતરૂપે સમ્યકતાદિનો ભાવ દેખાય છે. આમ સમ્યકત્વાદિની જે પ્રતિનિયત ઉપલબ્ધિ થતી દેખાય છે, તે અન્યથાઅનુ૫૫ન થવાદ્વારા એવું અનુમાન કરાવે છે કે કેટલાક જીવોનો એવો ચોક્કસ કોક સ્વભાવવિશેષ હોવો જોઈએ કે જે પરંપરાથી સમ્યકતાદિના લાભમાં કારણ બને.' ૭૬લા अयं च स्वभावविशेषो यथा भवति तथा दर्शयन्नाहઆ સ્વભાવવિશેષ કેવી રીતે ઉદ્ભવે, તે દર્શાવે છે वेययतो पतिसमयं चित्तं कम्मं सवीरिउक्करिसा । सो होइ जीवधम्मो जो तस्संपत्तिहेउत्ति ॥७७०॥ (वेदयमानस्य प्रतिसमयं चित्रं कर्म स्ववीर्योत्कर्षात् । स भवति जीवधर्मो यस्तत्संप्राप्तिहेतरिति ॥ चित्रं-चित्रस्वभावं कर्म-दर्शनमोहनीयादिकं वेदयमानस्य-विपाकानुभवनेन साक्षादनुभवतः सतः कस्यापि जीवविशेषस्य स्ववीर्योत्कर्षात्-स्ववीर्योल्लासविशेषात् स कोऽपि 'जीवधर्मो' जीवस्य धर्म:-स्वभावविशेषो भवति, यो भवन् तत्संप्राप्तिहेतुः-सम्यक्त्वादिनिबन्धनविवक्षितपरिणामविशेषसंप्राप्तिहेतुर्भवति ॥७७०॥ ગાથાર્થ:- વિચિત્રસ્વભાવવાળા દર્શનમોહનીયવગેરે કર્મોને વિપાકોદયથી સાક્ષાત અનુભવતા કોક જીવવિશેષને પોતાના વીર્યના ઉત્કર્ષથી (=વીર્યપ્રયોગથી) એવો કો'ક જીવધર્મવિશેષ (5જીવનો સ્વભાવવિશેષ) પ્રગટ થાય છે, કે જે (ઉત્પન્ન થતો સ્વભાવ) સમ્યકત્વવગેરેના લાભમાં નિમિત્તભૂત જીવપરિણામવિશેષની પ્રાપ્તિમાં કારણ બને. ૭૭ના ++++++++++++++++ बE-HIN२ - 101 +++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy