SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ +++++ +++ +++++++++++ बिहेश+++++++++++++++++++ ગાથાર્થ:- અતિમોટા પલ્પમાંથી ઘડા જેટલું કાઢે છે, અને નાલી જેટલું નાખે છે. આ દેષ્ટાન્તનો ઉપાય આ છે - જે કાંક પ્રમાદવાળો સમદૃષ્ટિ છે. અન્યમને જે પ્રમત્ત સાધુ છે; તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, અને અલ્પ કર્મ બાંધે છે, કેમકે તે ગુણવાન છે. ૭૫ पल्ले महइमहल्ले कुंभं सोहेइ पक्खिवे ण किंचि । जे संजए अपमत्ते बहु निज्जरे बंधति न किंचि ॥७५८॥ (पल्येऽतिशयमहति (महातिमहति) कुंभं शोधयति प्रक्षिपति न किंचित् । यः संयतोऽप्रमत्तो बह निर्जरयति बध्नाति न किञ्चित् ॥ पल्येऽतिशयमहति कुम्भं शोधयति प्रक्षिपति न किंचित्, एष दृष्टान्तः अयमर्थोपनयः-संयतोऽप्रमत्तःसर्वथाप्रमादरहितः साधुरित्यर्थः बहु निर्जरयति बध्नाति न किंचित, विशिष्टतरगुणोपेतत्वेन बन्धकारणाभावात् ७५८॥ ગાથાર્થ:-અતિમોટા પલ્યમાંથી ઘડા જેટલું કાઢે છે, અને કશું નાખતો નથી. આ દષ્ટાન્તનો ઉપનય આ છે–અપ્રમત્તસંયત અર્થાત સર્વથા પ્રમાદરહિત સાધુ ઘણી નિર્જરા કરે છે અને અલ્પ પણ કર્મબંધ કરતો નથી. કારણ કે આ સાધુ વિશિષ્ટતર ગુણયુક્ત હોવાથી તેને બંધના કારણનો અભાવ છે. આ વિસ્તૃતપૂર્વપક્ષદ્વારા એ સિદ્ધ કરવાનો આશય છે કે અનાદિમિથ્યાત્વી જીવ નિર્ગુણ હોઈ તેને ઘણા મોટા પ્રમાણમાં કર્મબંધ થાય છે જયારે નિર્જરા નજીવી થાય છે, તેથી તે કયારેય ગ્રંથિપ્રદેશ પર આવી શકે નહીં) ૭૫ટા घालावी. आपत्तिथी •ueय...' सूत्र आधि गुरुराहઅહીં ગુરુ જવાબ આપે છે एयमिह ओघविसयं भणियं सव्वे ण एवमेवत्ति । अस्संजतो उ एवं पडुच्च उस्सन्नभावं तु ॥७५९॥ (एतदिह ओघविषयं भणितं सर्वे न एवमेवेति । असंयतस्तु एवं प्रतीत्योत्सन्न (बाहुल्य) भावं तु ॥) इह-अस्मिन् विचारप्रक्रमे यदेतत् 'पल्ले महइमहल्ले' इत्यादिसूत्रं तत् ओघविषयं भणितं द्रष्टव्यं, न पुनः सर्वेऽप्येवमेव बध्नन्ति । अस्यैव विषयमुपदर्शयति- 'अस्संजओ उ' इत्यादि । तुरवधारणे । असंयत एव-मिथ्यादृष्टिरेव कोऽप्येवं-यथोक्तेन प्रकारेण कर्म बध्नाति, न तु सर्वेऽप्येवं नियोगतः ॥७५९॥ ગાથાર્થ:- પ્રસ્તુત વિચારમાં “અતિમોટા પલ્યમાં ઇત્યાદિ જે સૂત્ર છે, તે માત્ર સામાન્યવિષયક છે નિયમરૂપ નહીં, તેથી બધા જ એમ બંધ કરતા નથી. આ જ વિષયનું ઉપદર્શન કરે છે. “અસંયત તુ' ઇત્યાદિ. ‘તુ' જકારઅર્થક છે. કોક મિથ્યાદેષ્ટિ જ પૂર્વોક્તરીતે કર્મ બાંધે છે, અને આ મિથ્યાત્વી પણ બહુલતાથી જ-બહુલતાભાવને આશ્રયી કર્મ બાંધે છે, નહીં કે બધા અવશ્યમેવ જ બાંધે તાત્પર્ય:- આવો કર્મબંધ કયારેક કો'ક મિથ્યાત્વી અને કયારેક કોક મધ્યાત્વી કરે, પણ બધા જ મિથ્યાત્વીઓ હમેશા કરે તેવો નિયમ નહીં, અને સમ્યકત્વીઓ તો ક્યારેય કરે જ નહીં.) u૭૫લા तथानियोगे दोषमाहબધા જ મિથ્યાષ્ટિઓ આમ સતત ઉત્કૃષ્ટ કર્મબંધ કર્યા કરે તો દોષ આવતો બતાવે છે. पावइ बंधाभावो उ अन्नहा पोग्गलाणऽभावातो । इय वुड्गिहणतो ते सव्वे जीवेहिं जुज्जन्ति ॥७६०॥ - (प्राप्नोति बन्धाभावस्तु अन्यथा पुद्गलानामभावात् । इति वृद्धिग्रहणतस्ते सर्वे जीवैर्युज्यन्ते । . अन्यथा-एवमनभ्युपगमे सर्वे असंयता एवमेव बजन्तीत्यभ्युपगमे इतियावत प्राप्नोति संसारिजीवानां कर्मबन्धाभावः। कुत इत्याह- पुद्गलानामभावात्-बन्द्धव्यकर्मपुद्गलानामभावात् । एषामभावे उपपत्तिमाह-'इय इत्यादि' इतिः-एवं निर्जरामपेक्ष्य अनन्तगुणस्पत ग्रहणतो-वृद्धिग्रहणेन ते बध्यमानाः कर्मपुद्गलाः कालान्तरे सर्वेऽपि जीवैयुज्यन्तेसंबध्यन्ते, प्रभूततरस्य ग्रहणादल्पतरस्य च मोक्षणात्, यथा-सहसं प्रतिदिवसं पञ्चरूपकग्रहणे एकरूपमोक्षे च दिवसत्रयमध्य एव पुरुषशतेन सर्वमुपयुज्यते इति ॥७६०॥ ગાથાર્થ:- જો અમે ઉપર બતાવેલો વિવેક સ્વીકારશો નહીં, અર્થાત્ જો બધા જ અસંયતો સતત કુંભષ્ટાન્તથી કર્મ બાંધતા હોય, તેમ સ્વીકારશો તો એક વખત એવો આવે કે તમામ સંસારીજીવોને કર્મબન્ધનો અભાવ આવી જાય. આ ++++++++++++++++ ल-ला -96 +++++++++++++++
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy