SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - તે જ જે જ જ કે જે બાળાર્યસિદ્ધિ કે જે ક ક ક ક ક ક ક ક ક ક ક ક જ કે જે પૂર્વભાગનો અભાવ દેખાય “આ પૂર્વભાગ નથી એવો બોધ થાય, અથવા ‘પૂર્વભાગ દેખાતો નથી એવો બોધ થાય, તો પૂર્વભાગ દેખાય છે એવો બોધ ન થાય.) એ જ પ્રમાણે (ii) પાછળો ભાગ પણ દેખાતો નથી, કેમકે એ પૂર્વભાગના અભાવને અવ્યભિચારી છે. (કેમકે જે પાછળો ભાગ છે તે પૂર્વભાગ નથી. પાછળો ભાગ હોય, ત્યારે પૂર્વભાગનો અભાવ હોય. અને પૂર્વભાગનો અભાવ ન હય, તો પાછળે ભાગ પણ ન જ હોય. અહીં શ્રેય જ્ઞાનના વિષયતરીકે લેવાનું સમજવું) હવે આ જે ચોરસ અન્વયી દ્રવ્યરૂપ છે તે એક જ તરીકે સ્વીકૃત છે. એટલે કે પૂર્વભાગ અને પાછળોભાગ એમ બે ભાગ જ્ઞાનના વિષયતરીકે નિર્દયા લેવા છતાં બન્ને દેશથી વ્યાપ્ત દ્રવ્ય તો એક જ છે. એટલે એક જ અન્વયી ચોરસ દ્રવ્ય જયારે પૂર્વદેશથી વ્યાપ્ત છે, ત્યારે જ તેના પાછળાભાગને આશ્રયી પૂર્વદેશના અભાવથી પણ વ્યાપ્ત છે, તેમ આવીને ઊભું રહ્યું. જો પૂર્વદેશથી વ્યાપ્ત દ્રવ્યરૂપને પાછળાદેશથી વ્યાખ દ્રવ્યરૂપથી અલગ કરો તો, એ ચોરસ અન્વયી દ્રવ્યતરીકેની સ્વીકૃતિને ક્ષતિ પહેંચશે. (પ્રાદેશ=પૂર્વભાગ-પૂર્વદેશ આગળોભાગ. પ્રત્યદેશ પાછળ ભાવ-પાછળો દેશ= ઉત્તરભાગ) આમ એક જ અન્વયી દ્રવ્યમાં પૂર્વભાગ અને પૂર્વભાગનો અભાવ આ બન્ને આવ્યા. પણ આ યોગ્ય નથી. કેમકે એક સ્થાને એક સાથે એક જ ધર્મનો ભાવ-અભાવ ન મળી શકે–અસંભવિત છે. તેથી અર્થવાદીઓએ ઘેલો અવયવી અસંગત છે. ઘ૬૬રા उपसंहारमाहહવે ઉપસંહાર કરે છે. _ इय जुत्तिविरहतो खलु बुहेण बज्झत्थसत्तमिति मोहो । ___ संसारखयनिमित्तं वज्जेयव्वो पयत्तेणं ॥६६३॥ (इति युक्तिविरहतः खलु बुधेन बाह्यार्थसत्त्वमिति मोहः । संसारक्षयनिमितं वर्जयितव्यः प्रयत्वेन ॥ - इतिः-एवं प्रदर्शितप्रकारेण युक्तिविरहतः खलु बाह्यार्थसत्त्वमिति-बाह्यार्थोऽस्तीति विज्ञानं मोहः, स च बुधेन संसारक्षयनिमित्तं 'संसारक्षयो मम भवतु' इत्येवमर्थं प्रयत्नेन वर्जयितव्यः, मोहस्य संसारनिबन्धनत्वात् ॥६६३॥ " ગાથાર્થ:- આમ ઉપર દર્શાવ્યું તેમ બાલાર્થના સત્વ (=અસ્તિત્વ) માં કોઈ યુક્તિ નથી. તેથી ‘બાહ્યર્થ છે એવું વિજ્ઞાન માત્ર મોહરૂપ જ છે. અને મારા સંસારનો ક્ષય થાઓ એવા પ્રયોજનના અર્થી બુધપુરૂષે આ મોહનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવો આવશ્યક છે. કારણ કે મોહ સંસારનું કારણ છે. ૬૬૪ તથા પીર - આ જ વાત કરે છે...... रज्जुम्मि सप्पणाणं मोहो भयमादिया ततो दोसा । ते चेव उ तन्नाणे ण होन्ति तत्तो य सहसिद्धी ॥६६४॥ (रज्जौ सर्पज्ञानं मोहो भयादयस्ततो दोषाः । त एव तु तज्ज्ञाने न भवन्ति ततश्च सुखसिद्धिः ॥) रज्जौ-दर्भादिदवरके यत् सर्पज्ञानमुपजायते तस्मान्मोहस्तस्माच्च मोहात् भयादयो दोषाः । मकारोऽलाक्षणिकः । आदिशब्दात्तत्संस्पर्शनेन हृदयोत्कम्पविह्वलतादिदोषपरिग्रहः । त एव-भयादयो दोषाः तज्ज्ञाने-'रज्जुरियं न सर्प' इति विज्ञाने न भवन्ति। 'तत्तो यत्ति' तस्माच्च भयादिदोषाभावात् सुखसिद्धिरेष दृष्टान्तः ॥६६४॥ ગાથાર્થ:- ઘાસવગેરેથી બનેલા દોરડામાં સાપનું જે જ્ઞાન થાય છે, તે વાસ્તવિક નથી, પણ મોહરૂપ છે. અને આ મોહથી ભય વગેરે દોષો ઊભા થાય છે. (મૂળમાં “મકાર અલાક્ષણિક છે.) (ઘરડું ભયજનક નથી. પણ તેમાં “આ સાપ છે તેવું ખોટું જ્ઞાન ભયપ્રેરક છે.) અહીં ભય વગેરેમાં ભય ઉપરાંત તેનાં (સાપમાનેલા દોરડાના) સ્પર્શથી હૃદયમાં કંપ થવો, વિહવલ થવું, વગેરે દોષો પણ સમજી લેવા. “આ દોરડું છે, સાપ નથી' એવું સત્યજ્ઞાન થાય ત્યારે આ જ ભય વગેરેોષો રહેતા નથી. અને ભય વગેરેદોષો જવાથી સુખ સિદ્ધ થાય છે. આ દષ્ટાન્ન બતાવ્યું ૬૬૪ अमुमेवार्थं दान्तिके योजयन्नाहઆ જ ભાવાર્થની દાન્તિકમાં (પ્રસ્તુત સાધ્યમાં) ઘટના કરતાં કહે છે बज्झत्थे विन्नाणं मोहो रागाइया तओ दोसा । ते चेव उ तन्नाणे न होन्ति तत्तो य मोक्खसुहं ॥६६५॥ (बाह्यार्थे विज्ञानं मोहो रागादयस्ततो दोषाः । त एव तु तज्ज्ञाने न भवन्ति ततश्च मोक्षसुखम् ॥) * * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - S1 • • • • • • • • • • • • • • •
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy