________________
वा केचित् मुकुलितार्द्धमुकुलिताद्याकारा उपलभ्यन्ते इति । उक्तं च- "द्रव्यं पर्यायवियुतं, पर्याया द्रव्यवर्जिताः । क्व कदा केन किंरूपा, दृष्टा मानेन केन वा? ॥१॥” इति । तस्मादनुभवसिद्धत्वात् द्रव्यपर्यायरूपं वस्त्वङ्गीकर्त्तव्यम्, । तथाच सति तस्यैव तथापरिणामित्वात् सिद्धो धर्म्मधर्म्मिणोः कथंचिद्भेद इति ॥ ३३८ ॥ यदपि चोक्तम् 'माणं च तओ अबाहाउत्ति' तदपीदानीं भावयन्नाह-
नय बाहगं पमाणं इमस्स लोयम्मि दिस्सति कहंचि ।
अह अत्थऽनिंदियं से ण साहगं तंपि का जुत्ती ? 11 ३३९ ॥
(न च बाधकं प्रमाणमस्य लोके दृश्यते कथञ्चिदपि । अथास्यनिन्द्रियं तस्य न साधकं तदपि का युक्तिः)
न चास्य- द्रव्यपर्यायविषयस्यानुभवस्य बाधकं प्रमाणं किंचिल्लोके दृश्यते येनास्याप्रामाण्यं स्यात्, ततोऽबाधितविषयत्वादसौ प्रमाणमेव । अत्र पराभिप्रायमाशङ्कमान आह- 'अहेत्यादि' अथ मन्येथाः निरस्ताशेषावरणभेदप्रपञ्चमनिन्द्रियं ज्ञानं 'से' तस्य द्रव्यपर्यायविषयस्यानुभवस्य बाधकं भविष्यतीत्यत्राह - 'नेत्यादि' तदपि अनिन्द्रियं ज्ञानं द्रव्यपर्यायग्रहणप्रवणतया न विवक्षितस्यानुभवस्य साधकं किं तु बाधकमित्यत्र का युक्तिः ?, नैव काचित्, यदि हि तस्य स्वरूपेण ग्रहणं स्यात् ततो निश्चीयेत यथैतस्य साधकं बाधकं वेति, न च तस्य स्वरूपेण ग्रहणमस्ति, अतीन्द्रियत्वात् । देशनाविशेषात्तत्स्वरूपनिर्णय इति चेत्, न, देशनाया अपि विनेयांनुगुण्यतोऽन्यथापि प्रवर्त्तनात् । तदुक्तम्"नित्यं योगी વિજ્ઞાનાતિ, અનિત્ય નૈતિ જા પ્રમા? । રેશનાયા વિનેયાનુનુન્થેનાપિ પ્રવૃત્તિતા" કૃતિ "રૂરૂરી અન્યત્ત્વ-भूतत्थगाहगं जं तमणिंदियं एस चेव च तउत्ति (वि? ) । जुत्तीएँ अन्नहा जं न जुज्जए वत्थुसब्भावो ॥ ३४० ॥
(भूतार्थग्राहकं यत्तदनिन्द्रियमेष एव च सक इति । युक्तयाऽन्यथा यन्न युज्यते वस्तुसद्भावः)
यत् -- यस्मात्तत्-- अनिन्द्रियं ज्ञानं भूतार्थग्राहकं - यथावस्थितार्थग्राहकं यथावस्थितार्थपरिच्छेदकं, सकोऽपि चभूतार्थ एष एव द्रव्यपर्यायोभयलक्षणः । कुत इत्याह--यत्- यस्मादन्यथा वस्तुसद्भावो युक्तया विचार्यमाणः सर्वथा न युज्यते, (यथा च न युज्यते) तथा प्रागेव केवलनित्यानित्यपक्षयोः सप्रपञ्चमभिहितं ततोऽनिन्द्रियमपि ज्ञानं तस्यानु
(દ્રવ્યપર્યાયઉભયરૂપતા અનુભવસિદ્ધ)
અહીં આ અનુભવસિદ્ધ છે એમ જે ક્યું ત્યાં અનુભવ બતાવે છે
ગાથાર્થ :- બધાને જ સમાનતયા દ્રવ્યપર્યાયયરૂપે જ અનુભવ થાય છે, કેમકે તેઓ લોકમાં પણ સર્વથા ભિન્ન નથી. સઘળા'ય સ્થળે અને ત્રણે કાળમાં રહેલા બધા જ પ્રમાતાઓ(=અનુભવ કરનારાઓ)ને અવિશેષરૂપે દ્રવ્ય-પર્યાય રૂપ બે વસ્તુના ગ્રહણાત્મકઅનુભવ જ થાય છે. તેમાં દ્રવ્ય અન્વયીરૂપ છે, અને માટીવગેરે અન્વયી દ્રવ્યનો પ્રતિક્ષણ ભવન આદિ (=થવુંવગેરે) યાઓસાથે અભિસંબંધ પર્યાયરૂપ છે. શાકટાયને ક્યું જ છે કે “પદાર્થોનો ક્રમશ: ક્યાભિસંબંધ પર્યાય છે.” આમ આવાપ્રકારના જે દ્રવ્ય અને પર્યાયો છે, તે વિષયરૂપ (-આકાર-પ્રતિભાસ) ગ્રહણપરિણામાત્મક અનુભવ છે. અનુભવ આવો કેમ છે ? તે જં ણ” ઇત્યાદિથી દર્શાવે છે. જગતમાં ક્યાંય આ દ્રવ્ય અને પર્યાયો પરસ્પરથી અત્યંત ભિન્નરૂપે ઉપલબ્ધ થતા નથી. ફૂલવગેરે દ્રવ્યો ક્યારેય વિકસિત’‘અર્ધવિકસત’વગેરે આકારથી રહિત હોતા નથી. તેમ જ ‘વિકસિત” ‘અર્ધવિકસિત’ આદિ આકારો-પર્યાયો ક્યાય ફૂલવગેરે દ્રવ્યથી અલગરૂપે ઉપલબ્ધ થતા નથી. ક્યું જ છે કે પર્યાયથી રહિત દ્રવ્ય, અને દ્રવ્યરહિત પર્યાયો ક્યાં ક્યારે કોણે ક્યારૂપે ક્યા પ્રમાણથી જોયા?” તેથી અનુભવસિદ્ધ હોવાથી વસ્તુને દ્રવ્યપર્યાયઉભયાત્મક જ સ્વીકારવી જોઇએ. અને તો તે વસ્તુ જ તથાપરિણામી હોવાથી ધર્મ અને ધર્મી વચ્ચે કથંચિદ્ ભેદ સિદ્ધ થાય છે. ૩૩૮ના
તથા અમે માણં ચ તઓ અબાહાઓ' (=તે અબાધાથી પ્રમાણભૂત છે ગા. ૩૩૭) એવું જે હ્યું, તેની પણ હવે
વિભાવના કરે છે.
ગાથાર્થ :- આ લોકમાં કોઇ બાધક પ્રમાણ દેખાતું નથી. (શંકા) અનિન્દ્રિય પ્રમાણ છે. (સમાધાન) એ પણ સાધક નથી, તેમાં શું યુક્તિ છે ?
આ દ્રવ્યપર્યાયવિષયક અનુભવનું બાધક થાય તેવું કોઇ પ્રમાણ આ જગતમાં નથી, કે જેથી અનુભવ અપ્રમાણભૂત ઠરે. આમ આ અનુભવ અબાધિતવિષયવાળો હોવાથી જ પ્રમાણભૂત છે.
(અનિન્દ્રિયજ્ઞાન પણ ઉભયરૂપ સમર્થક)
શંકા :- સઘળાય આવરણભેદના વિસ્તારનું નાશક અનિન્દ્રિયજ્ઞાન દ્રવ્યપર્યાયવિષયક અનુભવનું બાધક થશે. સમાધાન : આ અનિન્દ્રિયજ્ઞાન પણ દ્રવ્યપર્યાયના ગ્રહણમાં જ તત્પર હોવાથી આ જ્ઞાન વિવક્ષિત અનુભવનું સાધક નથી પણ બાધક છે” એમ હેવામાં કોઇ યુક્તિ નથી. જો આ જ્ઞાન સ્વરૂપથી ગ્રહણ થતું હોત, તો નિશ્ચય કરી શકાત કે આ જ્ઞાન એ અનુભવનું સાધક છે કે બાધક ? પણ આ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી તેનું સ્વરૂપથી ગ્રહણ થઈ શકે નહિ.
શંકા :એ અનિન્દ્રિયજ્ઞાનીના દેશનાવિશેષથી તેના(=અનિન્દ્રિયજ્ઞાનના) સ્વરૂપનો નિર્ણય કરી, ઉપરોક્ત . અનુભવની સાધક્તા કે બાધક્તા જાણી શકાય.
સમાધાન :- અનિન્દ્રિયજ્ઞાનીનો ઉપદેશ શિષ્યની યોગ્યતાને અનુરૂપ હોય છે. તેથી ક્યારેક કોકને દ્રવ્યાર્થિનય આગળ શ્રી નિત્યતાનો અને કો”ને અન્યથા-અર્થાત્ પર્યાયાર્થિનયને આગળ કરી અનિત્યતાનો ઉપદેશ આપે. આમ અન્યથારૂપે પણ પ્રવૃત્ત થાય છે. તેથી તેના (દેશનાના) આધારે અનિન્દ્રિયજ્ઞાનના સ્વરૂપનો નિર્ણય થઈ ન શકે. ક્યું જ છે “યોગી પદાર્થન નિત્યરૂપે જાણે છે કે અનિત્યરૂપે તેમાં શું પ્રમાણ છે ? કેમકે દેશના તૌ શિષ્યને અનુરૂપ પણ પ્રવૃત્ત થાય છે.” ૩૩૯ના
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૯