________________
पुनधूमादिषु परस्परं तुल्यार्थप्रसाधिका शक्तिरस्ति त एव तथाभूता:-परस्परं तुल्याक्रियाप्रसाधकास्ततो न कश्चिद्दोष इति । अत्र दूषणमाह-'सेत्यादि' सा तुल्याक्रियाप्रसाधिका शक्तिस्तेषु धूमादिषु किमेका वा स्यादनेका वेति विकल्पद्वयं, गत्यन्तराभावात् ॥३२४॥ तत्र--
जति एगा कह भिन्नेसु वट्टते? किं च तह ण सामण्णं? ।
अच्चंतणेगपक्खे सो चेव अतिप्पसंगो तु ॥ ३२५ ॥ (यदि एका कथं भिन्नेषु वर्तते? किञ्च तथा न सामान्यम्? । अत्यन्तानेकपक्षे स एवातिप्रसङ्गस्तु) यद्येका शक्तिरिति पक्षाभ्युपगमस्तर्हि सा कथं तेषु धूमेषु देशकालभेदभिन्नेषु वर्तते?, नैव वर्तत इतिभावः । एकस्यानेकत्र देशेन कार्येन वा सर्वथा वृत्त्ययोगात् । देशेन हि वृत्त्यभ्युपगमे सदेशत्वप्रसङ्गः, कार्येन तु एकत्रैव सर्वात्मना परिसमाप्तत्वादन्यत्र वृत्त्यभावप्रसङ्गः । अपिच, यद्येका शक्तिरनेकत्र वर्तमानेष्यते तर्हि नैयायिकादिपरिकल्पितं सामान्यं विवक्षितशक्तिवत् अनेकत्र वर्तमानं किं नेष्यते? तुल्ययोगक्षेमत्वात, तथाचाह-"किंच तह न सामन्नमिति' वर्त्तत इति संबध्यते । अथैतद्दोषभयादनेका शक्तिरिति पक्षाभ्युपगमः, तत्राह-'अच्चंतेत्यादि' अत्यन्तानेकपक्षेपरस्परात्यन्तविलक्षणानेकशक्तयभ्युपगमपक्षे स एव--पूर्वोक्तो गोघटयोरपि परस्परं तुल्यार्थप्रसाधकत्वप्रसङ्गलक्षणोऽतिप्रसङ्गः प्राप्नोति । तुशब्दो विशेषणार्थः, स च एकशक्तयभ्युपगमपक्षेऽनेकत्र वृत्त्यभावो दोषः, अनेकशक्तिपक्षे तु स एवातिप्रसङ्ग इति विशेषयति ॥३२५॥ अत्र पर आह--
भेयम्मिवि सा तुल्ला णेवं अण्णत्ति णेवमविसिट्ठो ।
भावाण हंत भेदो फलभेदाभेदओ णेओ ॥ ३२६ ॥ (भेदेऽपि सा तुल्या नैवमन्या इति नैवमविशिष्टः । भावानां हन्त । भेदः फलभेदाभेदतो ज्ञेयः) भेदेऽपि--परस्परं वैलक्षण्येऽपि 'सा तुल्लत्ति' जातावेकवचनं ताः शक्तयस्तेषु धूमेषु परस्परं तुल्याः समानाः, न एवं परस्परं तुल्याः अन्या--गोघटादिषु वर्तमानाः शक्तय इत्येवं नाविशिष्टो हन्त भावानां भेदो ज्ञेयः । कुत इत्याह--फलभेदाभेदात्-विषयेण विषयिणो लक्षणात् फलभेदाभेददर्शनात् । शाहि-तुल्यशक्तिकेषु भावेषु फलाभेदःतुल्यफलभावो दृश्यते, यथा धूमेष्वेव परस्परम्, अतुल्यशक्तिकेषु तु फलभेदः--परस्परं विलक्षणफलभावो, यथा गोघटयोरिति तुल्यशक्तिकतया धूमादिषु सामान्यव्यवहारो भविष्यति, न गोघटादिष्विति ॥३२६॥ अत्राह--
तुल्लत्थसाधिगा इह सत्ती तम्हा समाणपरिणामो ।
सो भावोत्ति सहावो तद्धम्मो चेव एसोऽवि ॥ ३२७ ॥ (तुल्यार्थसाधिका इह शक्तिस्तस्मात् समानपरिणामः । स्वो भाव इति स्वभावस्तद्धर्म एव एषोऽपि) - - - - - - - - - - - --
- - - - - -- -- - - --- - - - ગાથાર્થ :- બૌદ્ધ :- ગાય અને ઘડામાં પરસ્પર તલ્યાર્થપ્રસાધાક્તિ નથી. તેથી તે બેમાં તુલ્યાર્થપ્રસાધક્તા નથી. ધૂમાડાવગેરે જેમાં પરસ્પર તુલ્યાર્થપ્રસાધકરશક્તિ છે, તેઓ જ પરસ્પર તુલ્યાર્થપ્રસાધક છે. તેથી કોઈ દોષરૂપ નથી.
ઉત્તરપક્ષ :- આ તર્કમાં પણ દૂષણ છે. બોલો ધૂમાડાવગેરેમાં રહેલી આ તુલ્યાર્થપ્રસાધકપાક્તિ એક છે કે અનેક છે ? આ બે વિલ્પને છેડી ત્રીજો વિલ્પ તો સંભવતો જ નથી. પ૩ર૪ના
मा विपwi........
ગાથાર્થ :- જો શક્તિ એક જ હોય, તો ભિન્નમાં શી રીતે રહે? વળી, તેજ પ્રમાણે સામાન્ય કેમ ન રહે ? અને અત્યંત અનેકપક્ષમાં તે જ અતિપ્રસંગ ઉભો છે.
જો. ‘એક જ શક્તિ છે' એવો પક્ષ સ્વીકારશે, તો દેશ અને કાળના ભેદથી જે ભિન્ન છે, તે ધૂમાડાઓમાં એ શક્તિ શી રીતે રહી શકશે ? એક વસ્તુ અનેસ્થળે અંશથી કે સંપૂર્ણતયા રહી શકે નહિ. કારણકે “અંરાથી રહે તેમ માનવામાં શક્તિને સદેશ-અવયવી માનવાનો પ્રસંગ છે. અને સંપૂર્ણતયા પક્ષે તો એજ્જ સ્થળે સર્વરૂપે રહી જવાથી અન્યત્ર રહી શકે નહિ. આમ વૃત્તિઅભાવનો પ્રસંગ આવે. વળી, જો એક જ શક્તિ અનેકમાં રહેલી સ્વીકારી શકો, તો તૈયાપિક્વગેરેએ ધેલા સામાન્યને એ શક્તિની જેમ અનેકમાં રહેતા માનવામાં શું વાંધો આવે છે ? કારણકે બન્ને સ્થળે ગુણઘેષની પ્રાપ્તિ પરિહાર તુલ્યરૂપે છે. તેથી જ ‘ક્યિ તહ ન સામણં' એમ %ાં. અહી વર્તત-રહે છે અધ્યાહાર્ય છે.
હવે જો આ ઘષના ભયથી “શક્તિ અનેક છે એવો પક્ષ સ્વીકારશો, “પરસ્પર અત્યન્તવિલક્ષણ અનેક શક્તિઓ છે એમ કહેશો, તો પૂર્વે જ કહેલો ગાય અને ઘડામાં પરસ્પર તુલ્યાર્થપ્રસાધક્તાનો પ્રસંગ છે એ દોષ તથૈવ ઉભો રહેશે. (“તું પદ વિશેષણાર્થક છે) તેથી એક શક્તિના સ્વીકારપક્ષે અનેકમાં વૃત્તિના અભાવનો દોષ છે, અનેકનિપક્ષમાં તો તે જ પૂર્વોક્ત અતિ પ્રસંગ શેષ છે. એક વિશેષતા સુચિત થાય છે. ગરપા
પ્રસંગ
આ સ્થળે બૌદ્ધ કરે છે
જાતિઅર્થે “સા એમ
હેલી શક્તિઓ મા
ગાથાર્થ :- (બૌદ્ધ) (મૂળમાં જાતિઅર્થે “સા' એમ એક્વચનનો નિર્દેશ છે.) તે શક્તિઓ પરસ્પર ભિન્ન છે. માં ધૂમાડામાં રહેલી શક્તિઓ પરસ્પર તુલ્ય છે, જ્યારે ગાય-ઘડાવગેરેમાં રહેલી શક્તિઓ ધૂમાડાવગેરેમાં રહેલી શક્તિઓની જેમ પરસ્પર તુલ્ય નથી. તેથી ભાવોવચ્ચે રહેલો ભેદ અવિશિષ્ટ નથી, પણ વિશિષ્ટ જ છે. “વિષયથી વિષયીનું લક્ષણ થાય છે.' એ ન્યાયથી ફળમાં ભેદાભેદનું દર્શન થતું હોવાથી જ ભાવોના ભેદની અસમાનતાં દષ્ટ થાય છે જુઓ - તુલ્યક્તિવાળા ભાવોમાં ફળનો અભેદ છે (સમાનફળ દેખાય છે.) જેમકે ધૂમાડાઓમાં જ પરસ્પર, જ્યારે અસમાનશક્તિવાળાઓમાં પરસ્પર
વધીનું લક્ષણ થાય છે.'
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૦૧