________________
त्यवगमसमर्था, कुत इत्याह-'अविकल्पभावात्' अविकल्पकत्वादविचारकत्वादितियावत् । विपक्षे बाधामाह-'प्रकल्पने विचारकत्वे अभ्युपगम्यमाने सति 'अतिप्रसङ्गो मनोविज्ञानवदसन्निहितार्थग्राहिताद्यापत्तिलक्षणः प्राप्नोति। साहि-विचारो नाम अयमेवंरूपो नान्यथेत्येवंलक्षणः, स च पूर्वकालदृष्टस्य इदानीं दृश्यमानस्य चैक्यपरामर्श सति भवति नान्यथा, ततश्च मनोविज्ञानवदस्या अपि निर्विकल्पकबुद्धेर्विचारकत्वाभ्युपगमे सत्यसन्निहितार्थग्राहित्वं प्रसक्तमेव, तथा च सति इन्द्रियविज्ञानस्यापि मनोविज्ञानवत् अतीतानागतयोर्व्यावृत्तिनिमित्तस्वरूपाणामनित्यत्वादीनां च ग्रहणमूहरूपत्वमर्थभावानपेक्षाइच्छाप्रतिबद्धत्वमापद्येत, मनोविज्ञानस्य वा इन्द्रियविज्ञानवदतीतानागतयोावृत्तिनिमित्तानित्यत्वादिस्वभावानां चाग्रहणमनूहरूपत्वमर्थभावा(न?)पेक्षा-अनिच्छाप्रतिबद्धत्वमापद्येत, असन्निहितार्थग्राहितयोभयोरपि विशेषाभावात् । यद्वा 'प्रकल्पने इदमित्थमेव नान्यथेति निश्चयसमर्थत्वेऽभ्युपगम्यमाने सति अतिप्रसङ्गः प्राप्नोति, दानहिंसादिविरतिचेतनादीनामभ्युदयहेतुतादिनिश्चयापत्तेः, निर्विकल्पकबुद्धया सर्वात्मना वस्तुग्रहणाभ्युपगमादिति ॥ ३०७ ॥ द्वितीयं पक्षमधिकृत्याह--
तह णिच्छयबुद्धीए णत्थि तओं न खलु सावि तव्विसया ।
उप्पज्जए य कस्सइ तदणंतरमण्णहावि तई ॥ ३०८ ॥ (तथा निश्चयबुद्धया नास्ति सको न खलु सापि तद्विषया । उत्पद्यते च कस्यापि तदनंतरमन्यथाऽपि सका॥)
तथा 'निश्चयबुद्धया' विकल्पबुद्धया नास्ति 'तउत्ति सको विनिश्चय इदं वस्त्वित्थं नान्यथेत्येवंरूपो यस्मात्सापि निश्चयबुद्धिर्न खलु-नैव तद्विषया ।"विकल्पोऽवस्तुनिर्भासाद्विसंवादादुपप्लवः । प्रत्यक्षाभ" इतिवचनात्। तथा उत्पद्यते च 'तईत्ति' सका निश्चयबुद्धिः कस्यापि-पुंसस्तदनन्तरं-निर्विकल्पकबुद्धयनन्तरम् 'अन्यथापि यथास्थितपुरोवर्त्तिवस्त्वतिक्रमेणापि, मरुमरीचिकाजलनिश्चयादौ तथोपलब्धेः, ततो वस्तुविषयत्वाभावात् अन्यथापि प्रवृत्तेश्च नासौ निश्चयबुद्धिर्वस्तुयाथात्म्यनिश्चयनिबन्धनम् ॥३०८॥ अत्र परस्योत्तरमाशङ्कते--
जा वत्थुणुहवसहगारिवासणाबोधओ तहा होई । .. तत्थेव सा जओ तं वत्, णियमा तहच्चेव ॥ ३०९ ॥
(या वस्त्वनुभवसहकारिवासनाबोधात् तथा भवति । तत्रैव सा यतस्तद्वस्तु नियमात्तथैव॥) या निश्चयबुद्धिर्यथावस्थितवस्त्वनुभवेन सहकारिणा कृतात् वासनाविबोधात् तथा भवति-एवमिदं नान्यथेत्येवं भवति सा तथ्यैव । कुत इत्याह-यतो यस्मात्तद्वस्तु निश्चीयमानं नियमात्तथैव यथा तया निश्चयबुद्धया निश्चीयत રૂતિ ૫૩૦૧
– – – –– – – – ––– – – – ––––– – – ––– – – – – – – – – – – –– – ––– – વગેરેથી ઉત્પન્ન થતા પ્રત્યક્ષરૂપ છે. આ જ્ઞાન “આ બાહ્યવસ્તુવગેરે ક્ષણિક જ છે અન્યથારૂપે નહિ એવા નિર્ણયો લેવામાં સમર્થ નથી. કેમકે આ જ્ઞાન અવિલ્પક(=અવિચારક) છે. જો આ જ્ઞાનને વિચારક સ્વીકારશો, તો મનોવિજ્ઞાન (માત્ર મનથી થતા જ્ઞાન)ની જેમ આ જ્ઞાનને પણ સમીપે નહી રહેલા પદાર્થોના ગ્રાહક (બોધકરનાર) તરીકે સ્વીકારવાનો અતિપ્રસંગ છે. જુઓ -
આ આવા પ્રકારે જ છે અન્યરૂપે નહિ વિચારનું આ સ્વરૂપ છે. આ વિચાર પૂર્વષ્ટનું અત્યારે દેખાતા પદાર્થ સાથેની એક્તાના પરામર્શ વિના સંભવે નહિ. અને પૂર્વષ્ટિ વસ્તુ તે વખતે સમીપવર્તી હોતી નથી. તેથી જો મનોવિજ્ઞાનની જેમ આ નિર્વિલ્પબુદ્ધિને પણ વિચારક માનશો, તો તેને મનોવિજ્ઞાનની જેમ જ અસન્નિહિત (કાલ/ક્ષેત્રથી દૂરવર્તી) પદાર્થની ગ્રાહક સ્વીકારવી પડશે. અને મનોવિજ્ઞાનની પેઠે ઈન્દ્રિયજ્ઞાનમાં પણ (૧)અતીત-અનાગતની વિષયતા, (૨)ભેદ છે નિમિત્ત જેમના સ્વરૂપમાં, એવા–અનિત્યતાઆદિ સ્વભાવનું ગ્રહણ, (૩) બાહ્યપદાર્થોની નિરપેક્ષતા=માત્ર અટક્કરૂપતા, અર્થાત્ ઇચ્છાજન્યતા સ્વીકારવી પડશે. અથવા મનોવિજ્ઞાનનું સ્વરૂપ ઈન્દ્રિયવિજ્ઞાન જેવું સ્વીકારવું પડશે. કારણ કે અસન્નિહિત અર્થગ્રહણ કરવારૂપે બને સમાન છે. તેથી ઇન્દ્રિયજ્ઞાનની જેમ મનોવિજ્ઞાનમાં પણ (૧) અતીત-અનાગતની અવિષયતા, (૨) ભેદ છે નિમિત્ત જેમના સ્વરૂપમાં એવા અનિત્યઆદિ ભાવોનું અગ્રહણ, (૩)તર્કશૂન્યતા, (૪)સંલ્પશૂન્યતા=બાહ્ય ઘટ-પટઆદિ પદાર્થોની સાપેક્ષતા સ્વીકારવી પડશે. અર્થાત્ ઈચ્છા પ્રતિબદ્ધતા નહી રહે.
અથવા નિર્વિલ્પજ્ઞાન “આ આમ જ છે અન્યથારૂપે નહિ એવા નિશ્ચયો કરવામાં સમર્થ છે તેમ સ્વીકારવામાં બીજો અતિપ્રસંગ એ છે કે દાન, હિંસાદિની વિરતિ, ચેતનાવગેરે અભ્યયમાં હેતુ છે. ઈત્યાદિને તે નિર્વિલ્પક જ્ઞાનથી નિશ્ચય થવાની આપત્તિ છે, કેમકે “નિર્વિલ્પકજ્ઞાનથી જ દરેક વસ્તુ સર્વસ્વરૂપે ગ્રહણ થાય તેવો સિદ્ધાન્ત સ્વીકાર્યો છે. ૩૦૭
(બૌદ્ધમતે નિશ્ચયબુદ્ધિ પણ વસ્તુતત્વમાં અનિર્ણાયક) હવે “પ્રદીર્ધઅનુભવથી ભિન્ન બીજું જ્ઞાન સવિલ્પક છે તેવા બીજા પક્ષને આગળ કરી કહે છે.
ગાથાર્થ :- તથા નિશ્ચય(કવિલ્પ) બુદ્ધિથી પણ “આ વસ્તુ આમ જ છે, આમ નહિ ઈત્યાદિરૂપ વિનિશ્ચય સંભવે નહિ. કેમકે નિશ્ચયબુદ્ધિ પણ તઈવષયતરીકે અભિમત નથી. કહ્યું જ છે કે “અવસ્તુનો નિર્માસ હોવાથી, તથા વિસંવાદ હોવાથી વિલ્પ ઉપપ્લવ(ભ્રાન્તજ્ઞાનતરંગરૂપ છે. અને પ્રત્યક્ષના જેવી આભાવાળું છે. તથા કોઇને નિર્વિલ્પક બુદ્ધિની તરત પછી નિશ્ચયબુદ્ધિ સામે રહેલી યથાર્થ વસ્તુને અતિક્રમી અન્યરૂપે પણ થાય છે. આ વાત મૃગજળવગેરેમાં પાણીના નિશ્ચયવગેરે સ્થળે
સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. આમ વસ્તુરૂપ વિષયનો અભાવ હોવાથી અને અન્યથા પ્રવૃત્ત થતી હોવાથી આ નિશ્ચયબુદ્ધિ યથાર્થતાના નિશ્ચયમાં કારણ બને નહિ. ૦૮
અહીં બૌદ્ધના ઉત્તરને આશંકારૂપે બતાવે છે.
ગાથાર્થ :- (બૌદ્ધ) યથાવસ્થિત વસ્તુના અનુભવરૂપ સહકારી વાસનાને જાગૃત કરે છે. આ વાસનાવિબોધથી થતી આ આમ જ છે અન્યથા નથી' એવી નિશ્ચય બુદ્ધિ તથ્યરૂપ જ છે. કેમકે આમ નિશ્ચય કરાતી તે વસ્તુ અવાય તેવી જ હોય
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૩