________________
एवंऽपणुहवबाहा अदिट्ठपरिगप्पणा य नियमेण ।
वितहत्ते य इमीए सव्वं चिय पावई वितहं ॥ ३०५ ॥. (एवमपि अनुभवबापाऽदृष्टपरिकल्पना च नियमेन । वितथात्वे चास्याः सर्वमेव प्राप्नोति वितथम्॥) 'एवमपि' अस्यामपि कल्पनायां क्रियमाणायामनुभवबाधाऽदृष्टपरिकल्पना च नियमेन-अवश्यंतया प्राप्नोति। રથ પ્રતિwળ સંવેદ્યતે સ્થિર કર્યાનુસંધાનપોડનુભવ તિ, તલપતાપિનોનુખવધા, પ્રતિકાળમહિતગાતીયविजातीयव्यावृत्तोऽपरोऽपरो बोधक्षण उत्पद्यत इति अदृष्टपरिकल्पनेति । अत्रैव दूषणान्तरमाह-'वितहत्ते य इत्यादि
अस्याः प्रदीर्घकानुभवस्वम्पायाः स्थितेर्वितथात्वे, चेति दूषणान्तराभ्युच्चये, 'सर्वसेव' प्रमाणप्रमेयम्पं वस्तु वितथं प्राप्नोति /૩૦૫ ૩ ત ત્યા--
खणिगं वत्थ अविगप्पगं च णाणंति एवमादीयं ।
जम्हा इमीऍ सिद्धं विचारणा जं न अन्नेण ॥ ३०६ ॥ (क्षणिकं वस्तु अविकल्पकं च ज्ञानमिति एवमादिकम् । यस्मादनया सिदं विचारणा यशान्येन) सर्व वस्तु क्षणिकम्-उत्पन्नात्त्योनन्तरमेव विनाशि, क्षणो हि परैरुत्पत्त्यनन्तरमेव नाशो निरुक्तिवशादभिधीयते, तद्योगाच्च वस्तु क्षणिकम्। उक्तं च-"क्षणोऽवाचीह नैरुक्तैरुत्पत्त्यनन्तरं क्षयः। अहेतुः सोऽनपेक्षत्वात्, तद्योगात् क्षणिक मतम् ॥१॥" इति॥ 'अविकल्पकं च कल्पनापोडं च ज्ञानमिन्द्रियजादिप्रत्यक्षं न शेषमित्येवमादिकं सर्व यस्मात् 'इमीएत्ति' अनया प्रदीर्घकथंचिदेकानुसंधानलक्षणया स्थित्या' सिद्धं व्यवस्थापितसत्ताकं नत्वन्येन । कुत इत्याह विचारणा किमिदं स्यात्किमिदमिति तत्त्वनिरूपणा 'यद् यस्मान्नान्येन-प्रदीर्घकानुभव(रूपोस्थितिव्यतिरिक्तेन ज्ञानेन, तस्मादस्याः स्थितेर्वितथात्वे सर्वमेव वितथं प्राप्नोतीति स्थितम् ॥ ३०६ ॥ यदुक्तं-'विचारणा जण्ण अण्णेणेति तद्भावयन्नाह--
ण य णिव्वियप्पबुद्धी एयं एवंति अवगमसमत्था ।
अवियप्पभावउ च्चिय पयप्पणेऽतिप्पसंगोत्ति ॥ ३०७ ॥ (न च निविकल्पकबुद्धिरेतदेवमिति अवगमसमर्था । अविकल्पभावादेव प्रकल्पनेऽतिप्रलङ्ग इति।) चो यस्मादर्थे । येनान्येन ज्ञानेन विचारणा करिष्यते तत् किं निर्विकल्पकं सविकल्पकं वा स्यात्? गत्यन्तराभावात्। तत्र न तावदाद्यः पक्ष , यस्मान्न निर्विकल्पबुद्धिरिन्द्रियजादिप्रत्यक्षरूपा-एतद्वाह्यवस्वादिकमेव क्षणिकं नान्यथे-- --- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ---
અહીં આચાર્યવર ઉત્તર આપે છે.
ગાથાથે :- આ લ્પના કરવામાં (૧) અનુભવબાધ અને (૨) અદષ્ટ પરિસ્પના આ બે દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે જ દરેક જીવ ઉપરોક્ત વ્યવસ્થાના પ્રદીર્ધઅનુસંધાનાત્મક અનુભવનું જ સંવેદન કરે છે. તેથી તેની તતાનો અપલાપ કરનારને અનુભવબાધ છે. તથા “પ્રત્યેક્ષણે બધા જ સજાતીય-વિજાતીય સંવેદનક્ષણોથી ભિન્ન અન્ય–અન્ય જ બોધક્ષણ ઉત્પન્ન થાય છે એમ કહેવામાં અદષ્ટની લ્પના છે. (કારણકે આ લ્પના કોઈને પણ અનુભવથી દષ્ટ નથી.) અહીં જ આ જ વિષયમાં બીજું દૂષણ બતાવે છે. •વિતહ ઈત્યાદિ ક જો આ પ્રદીર્ધઅનુભવરૂપ વ્યવસ્થા તથ્યરૂપ ન હોય તે પ્રમાણ પ્રમેયવગેરરૂપ બધી જ વસ્તુ વિતથ(મિથ્યા) થવાની આપત્તિ છે. (મૂળમાં “ચ” દૂષણાન્તરના સમુચ્ચયાર્થે છે.) | 0પ છે
બધી વસ્તુના અતથ્ય થવાની આપત્તિ કઈ રીતે છે ? તે બતાવે છે.
ગાથાર્થ :- વસ્તુ ક્ષણિક છે, જ્ઞાન અવિલ્પક છે. વગેરે વાતો આનાથી (પ્રદીર્ધ અનુભવથી) જ સિદ્ધ થાય છે. કેમકે અન્યથી વિચારણા થઈ ન શકે.
બૌદ્ધમતે દરેક વસ્તુ ઉત્પત્તિની બીજીક્ષણે નાશ પામનારી હોવાથી ક્ષણિક છે. પરમતે “ક્ષણ શબ્દની નિક્તિ ઉત્પત્તિ પછી તરત જ વિનાશ એવી કહેવાઈ છે. આ ક્ષણના યોગથી વસ્તુ ક્ષણિક છે. કહ્યું જ છે કે “નિરુક્તિકારોએ અહી ઉત્પત્તિની તત ઉત્તરમાં થતાં ક્ષયઅર્થમાં “ક્ષણ શબ્દ કહ્યો છે. આ ક્ષણ નિરપેક્ષ હોવાથી(=ઉત્પત્તિ/લય નિકાણ હોવાથી) અહેતુક ( કારણ વિનાની) છે. અને તેના (ક્ષણના) યોગથી (જે ક્ષણ પૂરતી જ રહેવાથી) વસ્તુ ક્ષણિક માન્ય છે.”
છે તથા તે મતે ઇન્દ્રિયજઆદિ પ્રત્યક્ષજ્ઞાન માત્ર અવિલ્પક=લ્પનાપોઢ (લ્પનાહિતનું) જ છે. બીજા શારૂપે નથી. તેઓએ કરેલી આ અને એવી જ બીજીવાતો લાંબી અને કંઈક એકાત્મતાને પામેલી અનુસંધાનમય સ્થિતિ ( વ્યવસ્થા) થી જ સિદ્ધિ( નિશ્ચિત સત્તા)ને પામી શકે. અન્યદ્વારા નહિ. કેમકે “આ શું આમ હોઇ શકે ઈત્યાદિ તત્ત્વની નિરૂપણારૂપ વિચારણા પ્રદર્ધઅનુભવાત્મક વ્યવસ્થાને છેડી અન્ય કોઈ જ્ઞાનથી સંભવે નહિ, તેથી જો આ પ્રદીર્ધઅનુભવરૂપ વ્યવસ્થા જ વિતથા (અતથ્ય-અસત્ય)રૂપ હોય, તો તેના દ્વારા સિદ્ધ કરેલી “ક્ષણિક્તા આદિ વિચારણા પણ અતથ્ય જ સિદ્ધ થાય. +૨=પ ના ગણિત પર માંડેલા બધા જ દાખલાઓ ખોટા પડે. ૩૬ાા
(નિર્વિલ્પકબુદ્ધિ અવિચારક) હમણાં જે કહ્યું કે “વિચારણા અન્ય જ્ઞાનથી ન સંભવે તેની ભાવના કરતાં કહે છે.
ગાથાર્થ :- નિર્વિકલ્પ બદ્ધિ “આ આમ છે તેવો નિર્ણય કરવા સમર્થ નથી. કેમકે અવિલ્પક(વિલ્પ વિનાની) જ છે. અને છતાં પ્રલ્પના કરવામાં અતિપ્રસંગ છે. (ચ"પદ હેત્વર્થક છે.) પ્રદીર્ધઅનુભવસ્થિતિરૂપ જ્ઞાનને છેડી બીજા જે જ્ઞાનથી ઉપરોક્ત વિચારણા કરવા ઇચ્છે છે, તે જ્ઞાન કેવું છે ? નિર્વિલ્પક કે સવિલ્પક ? આ બે સિવાય ત્રીજો વિલ્પ સંભવતો નથી. “નિર્વિલ્પજ્ઞાનથી ઉપરોક્ત વિચારણા કરશું એવા પ્રથમપણે મુક્લી આ છે તે નિર્વિકલ્પજ્ઞાન ઇન્દ્રિય
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૯૨