SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ननु यो वीतरागत्वादिगुणकलापोपेतः सोऽवश्य तीर्थकर एवेति नार्थोऽनेन विशेषणेन, न, गणभृतां समुत्पन्नकेवलज्योतिषां सकलस्यापि विशेषणकलापस्य घटनात, अतस्तद्व्यवच्छेदार्थ तीर्थकरग्रहणम्। बबेवं ततस्तीर्थकरम् इत्येतावदेवोच्यतामलं वीतरागादिग्रहणेन, उच्यते-इह सरिदादीनां विषमस्थानेषु ये सुखावताराय तीर्थकरणशीला: तेऽपि लोके तीर्थकरा उच्यन्ते, तन्मा भूदतिमुग्धबुद्धीनां तेष्वपि संप्रत्यय इति तदपनोदाय वीतरागादिग्रहणम् । कं पुनरेवभूतं नत्वेत्यतो विशेष्यमाह-महावीरमिति, 'विप्रेरणयो' रित्यस्य विपूर्वस्य विशेषेण रियति-प्रेरयति विनाशयति कर्म याति च शिवमिति वीरः, महाश्चासौ वीरश्च महावीरस्तं नत्वा । ननु यो महावीरः स. वीतरागत्वादिगुणकलापोपेत एवेत्यपार्थकं वीतरागाधुपादानम्, न, नाममहावीरादिभेदव्युदासकारितया अस्य सफलत्वात्। एवं दयादिसंयोगापेक्षयाऽपि विचित्रनयमताभिज्ञेन यथाशक्ति विशेषणसाफल्यं वाच्यमित्यलं प्रसङ्गेन ॥१-२॥ . एवमिष्ट देवतास्तवाभिधानेन निरस्ताशेषविघ्नविनायकः प्रेक्षावतां प्रवृत्यर्थ प्रयोजनादि प्रतिपिपादयिषुरिदमाह-- -- - - - - - - - - - - - - - --- — — — — — — — — — — —વિના પ્રવૃત્તિ કરે તો તે પ્રજ્ઞાવાન રહે જ નહિ. હવે જે તીર્થક્ત પોતે પ્રજ્ઞાવાન હોય, તો તીર્થ કરવાદ્વારા કેઈક કળની અપેક્ષાવાળા અવશ્ય હોવા જોઈએ. અને જે તીર્થકર તીર્થકરણદ્વારા ફળની અપેક્ષા રાખે તો વીતરાગ ન રહે કેમકે અપેક્ષા ઇચ્છારૂપ છે. ઈચ્છા લોભ બ્રાયરૂપ છે. અને ક્લાયની હાજરીમાં વીતરાગભાવ રહેતો નથી. તેથી જે તીર્થક્ટ વીતરાગ હોય, તો તીર્થકરણમાં ળની અપેક્ષાવાળા નથી તેમ જ માનવું પડે અને જે તીર્થકર કોઈપણ જાતના ળની અપેક્ષા વિના એમને એમ જ તીર્થ સ્થાપતા હોય, તો તીર્થકરને કારણ વિના જ બસ તણખલા તોડવાવગેરે વ્યર્થષિા કરનાર ગામડીયાની જેમ પ્રેમાવાન લ્પી શકાય નહિ. સમાધાન :- તમારી આ શંકાને ટાળવા જ મૂળકારે અણુવગિયપરહિયય (અનુપકૃતપરહિતસ) એવું ભગવાનનું વિરોષણ મુક્યું છે. બીજાઓએ જેનાપર ઉપકાર ન ર્યો હોય તે “અનુપક્ષ કહેવાય. પરમાત્માએ પોતાના બળપર ક્વલ્યશ્રી પ્રાપ્ત કરી છે. આ પ્રાપ્તિમાં બીજાઓની સહાય લીધી નથી. તેથી પ્રભુ અનુપત છે. આવા અનુપત પરમાત્મા બીજાઓનાં જે વાસ્તવમાં હિતભત છે તેમાં જ ર્તવ્યરૂપે આસક્ત છે. બીજાઓના હિતમાં જ સદા પ્રવૃત્ત છે. જિન બધા તિર્યંચ મનુષ્ય અને દેવોને સાધારણ(બધા પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી) વાણીદ્વારા તેઓના દિનના સાચા ઉપાયોને બતાવે છે. આમ અનુપા પરમાત્મા સન્માર્ગનો ઉપદેશ દેવા દ્વારા પહિતમાં સ છે. આવા પરમાત્માને નમીને. અહીં પરમાત્માને માત્ર “પવિતત ન ના અનુપાપરહિત ા. તેનાથી સંચિત થાય છે કે પરમાત્મા કોઈ વ્યક્તિ કે સમદાયવિશેષના હિતમાં સ નથી. પણ સમગ્ર જીવસૃદ્ધિા હિતમાં સમાનતયા જ છે. કેમકે પરમાત્મા સમગ્ર જીવસૃષ્ટિથી અનુપક્ત હોવાથી તે બધાની અપેક્ષાએ પરમાત્મામાં અનુપક્સવ સમાનપે છે. તેથી પરમાત્માની આ પસહિતની પ્રવૃત્તિ કોઈક પ્રત્યેના રાગાદિથી નથી તેમ સિદ્ધ થાય છે.) તેથી પરમાત્માની પ્રવૃત્તિ પક્ષાપૂર્વક પણ છે અને ળાપેક્ષાદિથી રહિત હેવાથી રાગ વિનાની પણ છે. તેથી અપેક્ષાવના કે અવીતરાગત્ દેવને અવકાશ નથી. | (જિનનામકર્મના ઉદયથી પરહિતપ્રવૃત્તિ) શંકા :- જે પરમાત્મા ઉપકાર્ય(જેઓપર ઉપકાર કરવો છે તેઓ)થી ઉપન્ન થયા નથી. અને રાગાદિ સમસ્તદોષોથી રક્તિ છે તો પછી પરમાત્મા બીજાઓના હિતનું સંપાદન કરવા શા માટે પ્રવૃત થાય ? કેમકે પરમાત્માને શ્રેષ્ઠ પ્રયોજન શું નથી. (બીજાઓએ જે ભગવાનપર ઉપકાર ર્યો હોત, તો તે ઉપકારનો બદલો વાળવાના પ્રયોજનથી પરમાત્માની પતિની પ્રવૃત્તિ સાર્થક થાત. અથવા મા જેમ પુરો ઉપકાર ક્યો ન હોવા છતાં, પુત્રપના રાગથી જ પત્રના હિતમાં પ્રવૃત્ત થાય છે તેમ ભગવાન અનુપકી જીવોપર પણ તેઓ પ્રત્યેના સગઆદિથી જ ઉપકાર કરતા હોત, તો સમજી શકાય કે પરમાત્માને પરહિતની પ્રવૃત્તિમાં પ્રયોજન છે. પણ અહીં તો નથી પ્રથમ વિલ્પ જેવો જ્ઞાતાભાવ, કે નથી બીજા વિલ્પ જેવો રાગઆદિ ભાવ. તેથી પ્રવૃત્તિનું લેઇ યોજન દેખાતું નથી.) -સમાધાન :- આ આશંકાને દૂર કરવા જ મળકારશ્રીએ “સુહભાવજિજય ઈત્યાદિ ક્યાં છે. “અરિહંત આદિનું વાત્સલ્ય વગેરે કરવાના ભાવરૂપ શુભઅધ્યવસાયોથી જિનનામકર્મ નિકાચિત થાય છે. તત્વાર્થ-અધ્યયન દમાં •દર્શનવિશુદ્ધિ ઈત્યાદિસૂત્રથી જિનનામકર્મના બંધમાં હેતુઓ બતાવ્યા છે.) આ જે તીર્થરનામકર્મ ઉપાર્જિત કર્યું છે તેના શુભવિપાક (ક્રયદાનની અભિમુખતા)થી જ ભગવાન અનુપાપરહિતત છે. તાત્પર્ય અરિહંતવગેરનું વાત્સલ્યવગેરે નૈમિતે બંધાયેલા તીર્થકર નામકર્મના ઉદયના સામર્થ્યથી ભગવાનનો સ્વભાવ જ એવો છે કે ઉપકાર્ય તરફથી કરાયેલા ઉપકારની અપેક્ષા રાખ્યા વિના શાસ્ત્રાર્થ વિસ્તારવો-ઉપદેશ આપવો. જેમકે સૂર્યનો તેવો સ્વભાવ જ છે કે બીજાઓ તરફથી ઉપકારને નિરપેક્ષ થઈ બીજાઓને પ્રકાશ આપવો. તેથી અનુપ હોવા છતાં, અને રાગાદિ ન હોવા છતાં પરમાત્મા પરહિતમાં પ્રવૃત્તિ કરે તેમાં શેષની ગબ્ધ પણ નથી. આ ' (તીર્થકર પદની સાર્થક્તા). શંકા :- છતાં પણ, જે વીતરાગત્વ વગેરે ગણસમુદાયના આશ્રયસ્થાન છે તે અવશ્ય તીર્થક્ય જ હોય, તેથી ----- -- -------- --------------------- ------ - --- - - - 1. धर्मस्थानाधिकृतत्वाचस्व प्रकृष्टस्य च तीर्थकर एव सत्त्वादमपर्मियोश्चाभेदादा तीर्थकर एवाधिकृतदेवता इष्टदेवता तस्व कृतव नतिरत्र गाथायुग्मेन । હમણાણિ ભાગનte
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy