________________
-
-
-
-
-
-
-
-
'यत्' यस्मात्तस्य-कार्यस्य तत्क्षणभवनेऽपि-कारणक्षणानन्तरक्षणभवनेऽपि तत्स्वभाव एव' कारणस्वभाव एव, तुशब्द एवकारार्थः, 'निबन्धनं कारणं न त्वन्यत्, कुत इत्याह-'तदभावे च हेतौ कारणस्वभावाभावे यस्मात् कार्यस्य भावे इष्यमाणे बलादतिप्रसङ्गः प्राप्नोति, पूर्वमपि तद्भावप्रसक्तेः ॥२६८॥--
बितियक्खणे य कज्जं ण य सो तम्मि खणिगत्ततो सिद्धं ।
ત વે ત માવો? ભાવે વિતરસ ઉમરો | ૨૬૨ / (द्वितीयक्षणे च कार्य न च स तस्मिन् क्षणिकत्वतः सिद्धम् । तस्मात् कथं नु तस्य भावः? भावे वेतरस्य क्षणभङ्गः)
'द्वितीयक्षणे च' कारणक्षणानन्तरक्षणे च कार्य, न च 'तस्मिन् द्वितीये क्षणे 'स' कारणस्वभावो विद्यते, एतच्च सिद्धं क्षणिकत्वात्-क्षणिकत्वाभ्युपगमात्, तस्मात्कथं नु तस्य-कार्यस्य भावः-उत्पादः?, भावे वा तस्य कार्यस्य सति इतरस्य-कारणस्य 'खणभंगोत्ति' पदैकदेशे पदसमुदायोपचारात् क्षण इत्युक्ते क्षणभङ्ग इति द्रष्टव्यं, ततश्च ક્ષણ-ક્ષમફ0 મફ-વિનાશક પ્રગતિ | થર-લાખમાવાનુવર્ણનામાવે કાર્યો ત્યારે પુષ્યતે, તમાં तत्स्वभावापेक्षितत्वात, तदनुवर्तने च कुतः क्षणभङ्गसंभव इति ॥२६९॥ 'इयरस्सवि एसोच्चिय' इत्येतद्दूषयितुमाह--
अज्जायस्सियरस्सवि एस सहावोत्ति दुग्घडं जाए । किं तेण? सोचिय तओ सोवि असिद्धो तु भणियमिणं ॥ २७० ॥ (अजातस्येतरस्यापि एष स्वभाव इति दुर्घट जाते । किं तेन स एव ततः सोऽपि असिद्धस्तु भणितमिदम्)
इतरस्यापि च-कार्यस्य अजातस्य सत एष स्वभाव इति कल्पयितुं दुर्घटं स्वभाविनोऽभावे स्वभावस्याप्यभावात्, अथ मा प्रापदयं दोष इति जातस्य सत एष स्वभावः कल्प्यते, तत आह-जाते कार्ये किं तेन स्वभावेन कल्पितेन?, प्रयोजनाभावात् । अथोच्येत 'तउत्ति' सकः स्वभावः स एव योऽयमधुना भावो जायमानो न पुनर्जातस्य सतः पश्चादन्यः कश्चित् तेनादोष इत्यत्राह-'सोऽवीत्यादि योऽयमिदानी भावो जायमानः सोऽपि यथा भवता स्वभावरूपः परिकल्पितस्तथा असिद्ध एव, तथाप्रतीत्यभावात्, इदं तु प्रागनेकधा भणितमिति न भूयो भूयः प्रपञ्च्यते । तदेवं 'सिय कारणं विसिट्ठमित्यादिना यः प्राक् प्रतीत्योत्पादोऽभिहितः स सप्रपञ्चमपाकीर्णः ॥२७०॥ सांप्रतं पुनर्यत्तत्रैव वैशिष्टयमुक्तं तहषयितुमुपक्रमते-- — — — — — — — — — — — — — — — — — — — — — —
— — — ઉત્તરપલ :- તમારી આ વાત પણ યુક્તિયુક્ત નથી. શારદા “કેમ યુનિયુક્ત નથી ? તે બતાવે છે.
ગાથાર્થ :- આમ જો કાર્ય કારણક્ષણ પછીની ક્ષણે ઉત્પન્ન થતું હોય, તો પણ તેમાં કારણનો સ્વભાવ જ કારણ બનશે, અન્ય કોઈ નહિ. કેમકે જો કારણના સ્વભાવ વિના કાર્ય ઉત્પન્ન થતું માનવામાં આવે, તો અતિપ્રસંગ પ્રાપ્ત થાયકેમકે વિવક્ષિત ઉત્પત્તિક્ષણની પૂર્વે પણ કાર્યની સત્તા માનવાનો પ્રસંગ છે. પારદ્ધા
ગાથાર્થ :- આમ કારણક્ષણની બીજી ક્ષણે જ કાર્યની ઉત્પત્તિ ઈષ્ટ છે. પણ તે ક્ષણે કારણનો સ્વભાવ હાજર નથી. ક્ષણિક્વાદના અભ્યપગમથી જ આ વાત સિદ્ધ છે. (ક્ષણિક કારણ જે ક્ષણે નાશ થયું, તેજ ક્ષણે તેનો સ્વભાવ પણ નાશ પામ્યો. એમ તો બને જ નહિ કે કારણરૂપ આધારના નાશ પછી પણ તેનો સ્વભાવ અદ્ધર લટક્તો હાજર રહે.) આમ કાણસ્વભાવરૂપ કારણના નાશ પછીની ક્ષણે કાર્ય શી રીતે ઉત્પન્ન થઈ શકે ? છતાં, જો કાર્યોત્પત્તિ માનશો, તો કારણક્ષણ(“ક્ષણ'પદથી “પદના એભાગમાં પદસમુદાયનો ઉપચાર થાય.' એ ન્યાયે “ક્ષણભંગ”અર્થ કરવો. ક્ષણભંગ–ક્ષણપ્રવાહની વિલ્પના)નો વિનાશ થશે. અર્થાત્ કારણની ક્ષણિકતાનો વિનાશ થશે. તે આ પ્રમાણે જો બીજા ક્ષણમાં કારણસ્વભાવ અનુવર્તતો ન હોય-હાજર ન હોય, તો તે ક્ષણે કાર્ય પણ ઉત્પન્ન થશે નહિ કેમકે કાર્ય તે સ્વભાવની અપેક્ષા રાખે છે. અને જે બીજીક્ષણ કારણસ્વભાવ હાજર હોય, તો ક્ષણિજ્વાદનો સંભવ જ નથી. મારા
કારણના તેવાં સ્વભાવમાં દોષ બતાવ્યો. હવે ગા.ર૬૭માં રવઈયાદિથી કાર્યનો જે સ્વભાવ બતાવ્યો, તેમાં દોષ દર્શાવતા કહે છે.
ગાથાર્થ :- ઉત્પન્ન નહિ થયેલા ઈતર(Fકાર્ય)નો પણ આવો સ્વભાવ દુર્ધટ છે. અને ઉત્પન્ન થઈ ગયા પછી એ સ્વભાવથી કોઈ પ્રયોજન નથી. “વસ્તુ હમણાં જ ઉત્પન્ન થઈ બસ આજ તેનો સ્વભાવ છે એ વાત પણ અસિદ્ધ છે. આ વાત પૂર્વે કહી જ છે.
કાર્યનો મારે કારણક્ષણ પછીની ક્ષણે ઉત્પન્ન થવું એવો સ્વભાવ કાર્યની અનુત્પત્તિ(અસત)અવસ્થામાં શી રીતે હોઈ શકે? કાર્યરૂપ સ્વભાવીની ગેરહાજરીમાં સ્વભાવ પણ ગેરહાજર જ હોય.
શંકા :- અનુત્પન કાર્યના એવા સ્વભાવમાં આપત્તિ હોવાથી ઉત્પન્ન કાર્યનો એવો સ્વભાવ સ્વીકારવો જોઇએ.
સમાધાન :- કાર્યની ઉત્પત્તિઅંગે સ્વભાવ ૫વાનો છે, જો કાર્ય ઉત્પન્ન જ થઈ ગયું, તો પછી ઉત્પત્તિઅંગેના સ્વભાવનું કોઇ પ્રયોજન જ રહેતું નથી.
બૌદ્ધ :- આ સ્વભાવ ઉત્પન્ન થતાં કાર્યમાં છે, નહિ કે કાર્ય ઉત્પન્ન થઈ ગયા પછી આવે છે. તેથી કોઈ દોષ નથી. (અનુત્પન્ન-ઉત્પન્ન કાર્યનો સ્વભાવ લ્પવામાં દોષ છે, પણ ઉત્પવૅમાન કાર્યનો સ્વભાવ માનવામાં કોઈ દોષ નથી.)
ઉત્તરપક્ષ :- હમણાં ઉત્પન્ન થઈ રહેલા ભાવને તમે જેવા સ્વભાવરૂપે પ્યો છે તેવા સ્વભાવરૂપે તે અસિદ્ધ જ છે. કેમકે તેવી પ્રતીતિ થતી જ નથી. આ વાત પૂર્વે અનેક્વાર કરી જ છે. તેથી ફરી ફરી વિસ્તાર કરતા નથી. (ઉત્પન થઈ રહેલા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૧૭૬