________________
यत एव तत्सत्तामात्रं कारणसत्तामात्रमपेक्षते कार्यमुत्पद्यमानमत एव अनन्तराद्धायां द्वितीयक्षणे भवति । विपक्षे बाधामाह-तदद्धायां-कारणाद्धायां पुनस्तद्भावे - कार्यभावे सति कथं नु तदपेक्षा - कारणापेक्षा कार्यस्य ?, नैवापेक्षेतिभावः, तदा तस्य सर्वात्मना परिनिष्पन्नत्वात् ॥ २६५ ॥ अत्राह-
कतगत्तमेत्तसत्ताणुबंधि अण्च्चित्तणं ण एवं तु । तदभेदातोत्ति मती भेदे अब्भुवगमो दुट्ठो ॥ २६६ ॥
(कृतकत्वमात्रसत्तानुबन्धि अनित्यत्वं न एवं तु । तदभेदादिति मतिः भेदेऽभ्युपगमो दुष्टः )
नन्वेवं सति नैव, तुशब्द एवकारार्थः, उक्तं च- "तुः स्याद्भेदेऽवधारणे” इति, कृतकत्वमात्रसत्तानुबन्धि अनित्यत्वं स्यात्, द्वितीयेऽपि क्षणे कारणस्यानुवर्त्तमानत्वात् कथमन्यथा तस्मिन् क्षणे कार्यमुत्पद्यमानं तत्कारणमपेक्षेत?, तस्य तदा सर्वथा विनाशात् । अथ स्यान्मतिः- तदभेदात्- तयोः कृतकत्वानित्यत्वयोरभेदात् कृतकत्वमात्रानुबन्धि अनित्यत्वमभ्युपगम्यत एव सथाहि यदि कृतकत्वमात्रानुबन्धि अनित्यत्वं न भवेत् तर्हि तत् पश्चाद्भवत् कारणान्तरसापेक्षं स्यात्, तथा च सति भिन्नहेतुकत्वात् कृतकत्वेन सह तादात्म्यं न भवेत्, इष्यते च तादात्म्यं, तस्मादनित्यत्वं कृतकत्वानुबन्ध्येवेति । अत आह-भेदे - क्षणभेदे द्वितीयक्षणे इतियावत्, कार्यस्य कारणं प्रत्यपेक्षाया योऽसावभ्युपगमः स दुष्टः, तदा तस्य विनष्टत्वेन कार्यस्य तदपेक्षाया अनुपपत्तेः ॥ २६६ ॥ अत्र पराभिप्रायं दूषयितुमाशङ्कमान आह-अह तस्सेस सहावो अणंतरखणम्मि होइ जं कज्जं । इयरस्सवि एसो च्चिय एतंपि न जुत्तिपडिबद्धं ॥ २६७ ॥
( अथ तस्यैष स्वभावोऽनन्तरक्षणे भवति यत्कार्यम् । इतरस्यापि एष एव एतदपि न युक्तिप्रतिबद्धम् )
1 तत्र
अथ तस्य-कारणस्य एष एव स्वभावो येन तस्यानन्तरक्षणे कार्य भवति न स(त? )दा, इतरस्यापि च कार्यस्यायमेव स्वभावो यदुत कारणक्षणानन्तरं मयोत्पत्तव्यमिति, तथा च कुतः पूर्वोक्तदोषावकाश इति ? दूषणमाह- 'एयंपीत्यादि' एतदपि अनन्तरोक्तं न युक्तिप्रतिबद्धम् ॥ २६७॥ कथमित्याह-जं तक्खणभवणम्मिवि णिबंधणं तस्स तस्सहावो तु । तदभावम्मि य भावे अतिप्पसंगो बला होति ॥ २६८ ॥
(यत् तत्क्षणभवनेऽपि निबन्धनं तस्य तत्स्वभावस्तु । तदभावे च भावेऽतिप्रसङ्गो बलाद् भवति )
પણ અડીખમ ઉભો રહે છે. અભાવપક્ષમાં નાભાવાઓ ભાવો' અભાવમાંથી ભાવ ઉત્પન્ન થઈ શકે નહિ, ગા.૨૪૦) ઇત્યાદિવચનોથી દોષ બતાવ્યા છે. ૫૨૬૪ના
ગાથાર્થ :- બૌદ્ધ :
ઉત્પન્ન થતું કાર્ય કારણની સત્તામાત્રની અપેક્ષા રાખતું હોવાથી કારણક્ષણની બીજીક્ષણે ઉત્પન્ન થાય છે. જો કારણક્ષણે જ કાર્ય ઉત્પન્ન થાય, તો તેને (-કાર્યને) કારણની અપેક્ષા જ ન રહે. કેમકે તે વખતે પોતે પણ સંપૂર્ણતયા ઉત્પન્ન થઇ ચુક્યું છે. તેથી કારણની સત્તામાત્રની અપેક્ષાથી કાર્ય ઉત્પન્ન થાય, એનો અર્થ જ એ કે, કારણક્ષણની બીજીક્ષણે ઉત્પન્ન થાય. ઘરપા
અહીં આચાર્યભગવંત ઉત્તર આપે છે.
ગાથાર્થ :- (તુ. જકારઅર્થક છે. ાં જ છે કે તુ’પદ ભેદ અને જકારઅર્થે છે.) ઉત્તરપક્ષ :– આમ,કારણક્ષણની અનંતરક્ષણે કાર્ય ઉત્પન્ન થતું હોય, તો કારણને પણ બીજી ક્ષણે હાજર રહેલું માનવું પડશે. કેમકે જો કારણ બીજી ક્ષણે સર્વથા વિનાશ પામતું હોય, તો તે(=બીજી) ક્ષણે ઉત્પન્ન થતા કાર્યને કારણની અપેક્ષા જ ન રહે. (કારણકે નષ્ટ વસ્તુની ક્યારેય અપેક્ષા હોતી નથી.) આમ ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ ક્ષણિક છે. આવો કૃતજ્વસાથે અનુબંધ ધરાવતો અનિત્યત્વપક્ષ ઊડી જશે—સઘળીય કૃતક(=કાર્ય) વસ્તુઓની સત્તા(=હાજરી)સાથે સંલગ્ન ક્ષણિક અનિત્યત્વપક્ષપર ખતરો ઉભો થશે.
પૂર્વપક્ષ : તત્વ અને ‘અનિત્યત્વ’વચ્ચે અભેદભાવ છે. તેથી સર્વત્ર તત્વને સંલગ્ન અનિત્યત્વ ઈષ્ટ જ છે. તે આ પ્રમાણે કે જો અનિત્યત્વ કૃતત્વમાત્રઅનુબંધી(=સઘળીય કૃતવસ્તુઓસાથે સંલગ્ન) ન હોય, તો જે કારણથી કાર્યવસ્તુમાં કૃતત્વ(=ઉત્પત્તિમત્વ) આવ્યું, તે કારણથી તેમાં અનિત્યત્વ નહિ આવે, પણ પાછળથી આવનારું અનિત્ય કોઇ અન્ય કારણની અપેક્ષા રાખશે. અર્થાત્ કાર્યવસ્તુ કારણવિશેષથી પ્રથમ તક બનશે, પછી કોઇ અન્ય વસ્તુવિશેષની હાજરીથી અનિત્ય બનશે. આમ કૃતત્વ અને અનિત્યત્વ કારણભેદથી ભિન્ન બનશે. અને તો બન્ને વચ્ચે તાદાત્મ્ય નહી આવે, કેમકે અભિન્ન વસ્તુઓ વચ્ચે જ તાદાત્મ્ય હોય પણ કૃતત્વ અને અનિત્યત્વવચ્ચે તાદાત્મ્ય ઇષ્ટ છે. (કારણકે જે કૃતક હોય છે, તે અનિત્ય જ હોય છે.) તેથી સ્વીકારવું જ રહ્યું કે અનિત્યત્વ તત્વમાત્રઅનુબંધી છે.
ઉત્તરપક્ષ :- તો ક્ષણભેદમાં (કારણક્ષણની દ્વિતીયક્ષણે) કાર્ય કારણપ્રતિ અપેક્ષા રાખે છે”તેવો અભ્યુપગમ છોડવો પડશે. કેમકે દ્વિતીયક્ષણે નષ્ટ કારણની કાર્યને અપેક્ષા જ રહેતી ન હાવાથી આ અશ્રુપગમ જ દુષ્ટ છે. (કાંતો કારણને દ્વિતીયક્ષણવૃત્તિ માનો, કાંતો દ્વિતીયક્ષણે ઉત્પન્ન થતાં કાર્યને કારણની અપેક્ષાનો અભ્યુપગમ છોડી દો.) ધારદા
અહીં અન્યના અભિપ્રાયને દોષિત ઘોષિત કરવા આશંકા વ્યક્ત કરે છે.
ગાથાર્થ : (પૂર્વપક્ષ) કારણનો જ એવો સ્વભાવ છે કે પોતાની બીજી ક્ષણે કાર્ય થાય, હમેશા નહિ. (અથવા ત્યારે–કારણક્ષણે નહિ) અને કાર્યનો પણ એવો જ સ્વભાવ છે કે “મારે કારણક્ષણની પછીની ક્ષણે ઉત્પન્ન થવું” તેથી પૂર્વોક્ત કોઈ દુષણો સંભવતા નથી. (કેમકે સ્વભાવમાં શંકા ન હોય)
ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૧૭૫