________________
अथ तस्य विवक्षितस्य सहकारिणः संप्राप्तौ सत्यां यः सहकार्यप्राप्त्यवस्थायां स्वभाव आसीत् सोऽपैन्तत्यभ्युपगम्यते, अत्राह -- 'तस्संपत्तीए इत्यादि', नन्वेवमभ्युपगम्यमाने सति आत्मनस्तत्संप्राप्तौ तस्य विवक्षितस्य सहकारिणः संप्राप्तौ सत्याम्, 'एतत्' प्रतिनियतकालभावि सुखित्वं दुःखित्वं चोपलभ्यमानं युज्यत एव तदभवनलक्षणस्वभावनिवृत्तौ तदा तद्भवनलक्षणस्य स्वभावान्तरस्योत्पादात्, किंत्वेवमभ्युपगमे सति स आत्मा. अनित्यः प्राप्नोति, "अतादवस्थ्यमनित्यतां बूम" इति न्यायात् । न च किमपैति नवेतिलक्षणपक्षद्वयव्यतिरिक्तं पक्षान्तरमस्ति, येन भवतामिष्टसिद्धिः स्यात्, आत्मनश्च क्रमेण सुखादित्वमुपपद्येत, तथा चाह--'न अत्थि पक्खंतरं अन्नं । अथोच्येत तस्यात्मन इत्थंभूत एवैकः स्वभावो व्येनाऽऽकालं ततस्ततः प्रतिनियतात् स्रक्चन्दनादेर्विषशस्त्रादेर्वा सन्निधीयमानात् सहकारिकारणात् तदा तदा तस्य तस्य सुखित्वस्य दुःखित्वस्य वा भाव इति, तथा च सति सहकारिसन्निधौ पूर्वस्वभावाविनिवृत्तावपि न पूर्ववत् सुखित्वाद्यभावः, पूर्व तस्य सहकारिणोऽभावात् संप्रति च तस्य भावात् न च सुखित्वभवनादूर्वमात्मनस्तस्य स्वभावस्य निवृत्तिः, सदा तथास्वभावत्वात् न चाऽऽकालं केवलसुखितादिप्रसङ्गः, तथास्वभावत्वादेव, न च वाच्यं कथमित्थमेतदिति, स्वभावस्यापर्यनुयोगार्हत्वादिति । तदेतन्निबिडजडिमावष्टब्धान्तःकरणताविलसितं यदित्थमपि परो विरुद्धं भाषते, तथाहि-- सुखित्वादिभावेऽपि सति न स स्वभावो निवर्त्तते यः प्रागासीत्, न च तत्स्वभावानिवृत्तावपि तस्याऽऽकालं केवलसुखादित्व (सुखित्वादि) प्रसङ्ग इति परस्परव्याहतमेतत् । यदि हि तस्य स्वभावस्यानिवृत्तिः कथमाकालं न सुखित्वादिप्रसङ्गः, तत्प्रसङ्गाभावश्चेत्कथं तत्स्वभावानिवृत्तिरिति यत्किंचिदेतत् ॥ २१३ ॥ सांप्रतं सांख्यमतमपाचिकीर्षुरिदमाह-अह अण्णे सुखदुक्खे अण्णो आतत्ति अणुहवो कस्स । आबाललोगसिद्धो? तप्पडिबिंबातो तस्सेव ॥ २१४ ॥
(अथान्ये सुखदुःखे अन्य आत्मेति अनुभवः कस्य? | आबाललोकसिद्धः ? तत्प्रतिबिम्बात्तस्यैव )
अथ मन्येथाः - अन्ये एव सुखदुःखे अन्यश्चात्मा तत्कथं सुखादियोगान्यथानुपपत्त्या आत्मनः परिणामित्वमापद्यत इति ? । अत्राह- 'अणुहवो इत्यादि, यदि सुखदुःखाभ्यामेकान्तेनान्य एवात्मा स्यात्तर्हि योऽयमाबाललोकसिद्धः सुखदुःख– योरनुभवः स कस्य स्यात् ?, नैव कस्यचिदिति भावः, आत्मनोऽनभ्युपगमात् अन्यस्य चाचेतनत्वेन घटादेरिव तदभावात् । पर आह- 'तप्पडिबिंबाओ तस्सेव' तयोः - सुखदुःखयोः प्रतिबिम्बात्तस्यैवात्मनः सुखाद्यनुभवो नान्यस्येति નાનુમવિશેષઃ ॥ ૨૬૪ ॥ अत्रैव दृष्टान्तमाह-
આત્મા અનિત્ય ઠરે. આમ સહકારીની હાજરી નિત્ય થવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિથી વિશિષ્ટ કાળનો ભેદ શી રીતે સંભવે ? ।।૧૧ર૧રાા
સહકારીના સાન્નિધ્યથી આત્માનો સ્વભાવ વિલય પામે છે” એવા બીજા(મૂળ પ્રથમ)વિક્લ્પરૂપ ફૂગ્ગામાંથી હવા કાઢી
નાખતા કહે છે....
ગાથાર્થ :- (પૂર્વપક્ષ) સહકારીની પ્રાપ્તિમાં સ્વભાવ દૂર થાય છે. (ઉત્તરપક્ષ) આ વિલ્પ યોગ્ય છે. પરંતુ તેના સ્વીકારમાં આત્મા અનિત્ય સિદ્ધ થાય છે. અને આ બેને બ્રેડી અન્ય પક્ષ (=વિક્લ્પ) તો સંભવતો નથી.
પૂર્વપક્ષ :– વિવક્ષિત સહકારિકારણ પ્રાપ્ત થતાની સાથે જ આત્માનો સહકારીની અપ્રાપ્તિકાળે રહેલો સ્વભાવ નાશ
પામે છે.
ઉત્તરપક્ષ : આમ સ્વીકારવામાં એક ગુણ છે, કે તે વિવક્ષિત સહકારીની પ્રાપ્તિમાં આત્મા પ્રતિનિયતકાળમાટે સુખી કે દુ:ખી રહી શકે. કેમકે સુખી કે દુ:ખી નહિ થવાનો સ્વભાવ ટળે છે, અને સુખી કે દુ:ખી થવાનો સ્વભાવ ઉત્પન્ન થાય છે. પણ આ ગુણનો લાભ તમને મળવાનો નથી. કેમકે આ વિલ્પે આત્મા અનિત્ય સિદ્ધ થાય છે. કેમકે તે જ અવસ્થામાં સદા ન રહેવું એ જ અનિત્યતા છે તેમ અમે ક્હીએ છીએ” આ વચનના ન્યાયથી સ્વભાવભેદે અવસ્થાનો ભેદ થવાથી અવસ્થાવાન આત્મા પણ કથંચિત્ બદલાય છે. અને અનિત્યતા પામે છે. આમ તમારા પાયાના સિદ્ધાન્ત પર જ ઘા થાય છે.
વળી ‘દૂર થાય છે કે નહિ ?” આ બે પક્ષને છોડી અન્ય કોઇ પક્ષ જ નથી, કે જેનો આશ્રય કરી તમે સ્વાભિમત સિદ્ધાન્તને સિદ્ધ કરી શકો, અને આત્માના ક્રમિક સુખઆદિપણાને યુક્તિસંગત ઠેરવી શકો.
પૂર્વપક્ષ :- તે આત્માનો જ આવા પ્રકારનો એક જ સ્વભાવ છે, કે “હંમેશા પ્રતિનિયત પુષ્પમાળા, ચંદનવગેરે કે ઝેર, શસ્ત્રવગેરે તેવા તેવા હાજર થતાં સહકારીઓના પ્રભાવે ત્યારે ત્યારે તેવા તેવા સુખ કે દુ:ખનો અનુભવ થાય.” તેથી સહકારી કારણોની હાજરીમાં આવો પૂર્વકાલીન સ્વભાવ નાશ ન પામે, અને છતાં પૂર્વની જેમ સુખનો અભાવ ન રહેતા સુખની પ્રાપ્તિ પણ થાય. પૂર્વે સહકારી ન હતા, તેથી સુખી કે દુ:ખી ન હતો પછી સહકારી હાજર થયા. તેથી સુખી કે દુ:ખી થયો અને સુખી કે દુ:ખી થવા છતાં પૂર્વના સ્વભાવને ઊની આંચ નહિ આવે. કે નાશ પામવાનો ભય નહિ રહે, કેમકે તે સ્વભાવ સદાકાળમાટે છે. અને જૂઓ હંમેશા સુખી કે દુ:ખી જ રહેવાનો પ્રસંગ પણ નથી, કેમકે તેનો સ્વભાવ જ એવો છે કે તેવા તેવા સહકારીની હાજરીમાં સુખ કે દુઃખ અનુભવવું. અને હા! એમ ન પૂછ્યો કે તેનો સ્વભાવ આવો જ કેમ છે ?' કેમકે સ્વભાવની વાત જ ન્યારી છે, એમાં આપણાથી કોઈ પ્રશ્ન જ થઇ ન શકે, બોલો! છેને અમારી લાકડી ભાંગે નહિ અને સાપ મરે નહિ” એવી વાત. ઉત્તરપક્ષ :- ગાઢ જડતાથી જડ થઈ ગયેલા મનવાળો જ આવું પરસ્પરવિરુદ્ધ બોલવા હિમ્મત કરી શકે. કમાલ છે ને! કે સુખવગેરે વખતે પણ પૂર્વકાલીન સ્વભાવ જતો ન રહે. અને તેવો સ્વભાવ સ્થિર રહેવા છતાં તે કાયમ સુખી ન રહે. અમને એ તો સમજાવો, કે જો હંમેશા આત્માને સુખી રહેવાનો પ્રસંગ નથી, તો તેનો પૂર્વકાલીન સ્વભાવ નિવૃત્ત કેમ થતો નથી? અને
ધર્મસંગ્રહણિ ભાગ-૧ - ૧૫૪