SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ यो बालस्य स्तनाभिलाषः प्रथमः सोऽभिलाषपूर्वक एव । अपिशब्द एवकारार्थों भिन्नक्रमश्च, अभिलाषत्वात, यूनो विलयाहाराभिलाषवदिति। ननु च न बहिव्याप्तिमात्रेण वस्तुनस्तथाभावः साधयितुं शक्यते, स श्यामस्तत्पुत्रत्वादित्यादिष्वपि गमकत्वप्रसङ्गात्, किंतु अन्तर्व्याप्त्या, सा चेह न विद्यते, प्रतिबन्धाभावात्, ततः कथं साध्यसिद्धिः?। उक्तं च--"अन्तव्याप्तरप्रसिदिबहिश्चेदयाप्तिस्तस्यां साध्यसिद्धिर्न जातु । अन्यव्याप्त्याऽन्यस्य सिद्धियदि स्यात्, सर्वस्य स्यात्सीसन्दिप्रसङ्गः ॥१॥ इति । अपि च-एवं सति इदमपि शक्यं वक्तुं-योऽभिलाषः सोऽवश्यमभिलाषान्तरजनको, यथा बालस्य प्रथमः स्तनाभिलाषः, ततश्चैवमविच्छेदेनाभिलाषसंततिप्राप्तौ मोक्षाभावप्रसङ्ग इति, तदयुक्तम्, प्रतिबन्धभावतोऽन्ताप्तिसद्भावात्, अथाह--अभिलाषो नाम अभीष्टवस्तुप्राप्त्यभिष्वङ्गः, स च लोभकमीवपाकोदयजन्य इति तेन व्याप्तः, तदपि च लोभकाऽभिलाषादिसामग्रीविशेषजन्यं, तदभावे क्षीणमोहानामिव तद्वन्धाभावात्, तद्यदि प्राग्भवे अभिलाषो न स्यात् ततस्तदभावे लोभकर्मणोऽप्यभावापत्तितः कुतस्तदुदयनिमित्तः प्रथमस्तनाभिलाषो भवेत्?, ततो विपक्षाद्वयापकानुपलब्या व्यावर्त्तमानोऽभिलाषान्तरपूर्वकत्वेन व्याप्यत इति प्रतिबन्धसिद्धिः । १५४ ॥ अत्र परो विशेषविरुद्धतामुद्धावयति-- विलयाहारभिलासो इहअणुभूयाभिलासपुव्वो तु । सोऽवि सिया एवं चिय णो पढमत्तप्पकोवाओ ॥ १५५ ॥ (वनीताहाराभिलाष इहानुभूताभिलाषपूर्वस्तु । सोऽपि स्यादेवमेव नो प्रथमत्वकोपात्) यूनो विलयाहाराभिलाष इहभवानुभूताभिलाषर्पूवक एव दृष्टः, तुशब्द एवकारार्थः, ततश्च तदृष्टान्तावष्टम्भेन सोऽपि प्रथमः स्तनाभिलाष 'एवं चियत्ति एवमेव इहभवानुभूताभिलाषपूर्वक एव स्यात्, तथा च सति कुतोऽस्मादप्यनुमानात् परलोकयायिनो जीवस्य सिद्धिरिति । अत्रोत्तरमाह-'नो पढमत्तप्पकोपाओ नेति परोक्तं प्रतिषेधति, कुत इत्याह--एवं सति प्रथमत्वस्य प्रथमत्वविशेषणस्य प्रकोपात्-निरर्थकातापत्तेः। एतदुक्तं भवति-प्रथमत्वविशेषणेनैव बालाद्यस्तनाभिलाषस्येहभवानुभूताभिलाषपूर्वकत्वं बाध्यते, तस्मिन् सति प्रथमत्वस्यायोगात, ततश्च कुतोऽत्र विशेषविरुद्धता? तल्लक्षणायोगात, अयोगश्च--"विरुद्धोऽसति बाधने इतिवचनात् ॥ १५५ ॥ अपि च-दृष्टान्तबलेनैष विशेषविरुद्ध उद्घष्यते, न च दृष्टान्तोऽप्येकान्तेन तथाभूतो, यत आह-- सोऽवि ण एगंतेणं इहऽणुभूयाभिलासपुव्वो तु । जमणादौ संसारे त णत्थि जतं ण अणुभूतं ॥ १५६ ॥ (सोऽपि नैकान्तेनेहानुभूताभिलाषपूर्वस्तु । यदनादौ संसारे तत्रास्ति यकन्नानुभूतम्) — — — — — —તેવી વ્યાતિ મળતી નથી. તેથી બાળકનો પ્રથમ અભિલાષ અભિલાષપૂર્વક હોય છે તેવું સાધ્ય સિદ્ધ શી રીતે થશે ? વળી, આમ જો ક્યાંક અભિલાષને અભિલાષપૂર્વકનો જોઇ સર્વત્ર એવી વ્યાપ્તિ જોડશો, તો આ પ્રમાણે પણ કહી શકાશે, કે દરેક અભિલાષ અભિલાષાન્તરના જનક હોય છે, જેમકે બાળકનો પ્રથમ સ્તનાભિલાષ. શંકા :- આ પ્રમાણે સિદ્ધ થાય, તેમાં શું છેષ છે? સમાધાન :- આમ સિદ્ધ થાય, તો પૂર્વ પૂર્વના અભિલાષ ઉત્તર ઉત્તરના અભિલાષના જનક બનશે આ અભિલાષા પરંપરા ક્યાંય અટકયો નહિ. તેથી ક્યારેય મોક્ષ નહિ થાય, કેમકે અભિલાષનો વિચ્છેદ થાય, તો જ મોક્ષ સંભવે છે. ઉત્તરપક્ષ :- તમારી આ બધી દલીલ વાહિયાત છે. કેમકે સાધ્ય અને હેતુ વચ્ચે પ્રતિબન્ધસંબંધ હોવાથી અનાર્થીતિ મળે છે. તે આ પ્રમાણે જ “અભિલાષનો અર્થ ઈસ્ટ વસ્તુની પ્રાપ્તિનો અભિવંગ( ઇચ્છા) છે. આવી ઇચછા લોભકર્મના વિપાકદિયથી ઉત્પન્ન થાય છે. તેથી ઈચ્છા(અભિલાષ) લોભકર્મવિપાકોદયથી વ્યાપ્ત છે. અર્થાત અભિલાષ વ્યાપ્ય છે. અને તેવો કર્મોદય વ્યાપક છે. તથા આ લોભકર્મ અભિલાષવગેરે સામગ્રીવિરોષથી ઉત્પન્ન થાય છે. કેમકે તેવી સામગ્રીવિરોષના અભાવમાં લીણમોહી (બારમાંવગેરે ગુણસ્થાને રહેલા) જીવની જેમ લોભકર્મનો બન્ધ થતો નથી. તેથી જે પૂર્વભવે અભિલાષા ન હોત, તો લોભકર્મના બન્ધની સામગ્રીના અભાવમાં લોભકર્મનો બંધ પણ ન થાત. આમ લોભકર્મના અભાવની આપત્તિ આવે. અને તો લોભકર્મના ઉદયથી પ્રગટતો પ્રથમતનાભિલાષ પણ શી રીતે સંભવે ? અર્થાત્ પૂર્વભવના અભિલાષ વિના લોભકર્મ સંભવે નહિ. અને લોભકર્મના અભાવમાં આવીય અનાભિલાષ પણ સંભવે નહિ. આમ પૂર્વનો અભિલાષ લોભકર્મ દ્વાર બનાવી ઉત્તરના અભિલાષનું કારણ બને છે. તેથી પૂર્વીય અભિલાષના અભાવમય ક્ષીણમોહરૂપ વિપક્ષમાં અભિલાષાદિ 'વિશેષસામગ્રીથી જન્ય લોભકર્મરૂપ વ્યાપકનો અભાવ છે. તેથી ત્યાં ઉત્તરના અભિલાષરૂપ વ્યાપ્ય(હેતુ) પણ વ્યાવૃત્ત થાય છે. (વ્યાપના અભાવમાં વ્યાપ્યનો પણ અભાવ હોય.) તેથી ઉત્તરના અભિલાષની અભિલાષપૂર્વક્તા સાથે પ્રતિબન્ધ-વ્યામિ સિદ્ધ થાય છે. ૧૫૪ા - અહીં નાસ્તિક વિશેષવિરતા દોષનું ઉભાવન કરે છે.. ગાથાર્થ :- (નાસ્તિક) વનિતા (સ્ત્રી) અને આહાર વગેરેનો અભિલાષ અહીં(આ ભવમાં) અનુભવેલા અભિલાષપૂર્વક છે. એમ તે ( પ્રથમ અભિલાષ) પણ એમ જ (આજ ભવના અન્ય અભિલાષપૂર્વક) છે. (ઉત્તર) એમ નથી. કેમકે તો તેમાં પ્રથમપણું નિરર્થક થશે. નાસ્તિક :- યુવાનનો વનિતા, આહારઆદિ અભિલાષ આ ભવમાં અનુભવેલા અભિલાષપૂર્વક જ દેખાય છે. (પદ જ કાર અર્થક છે.) તેથી તેનાં દષ્ટાન્તથી તે પ્રથમ સ્તન અભિલાષ પણ આ ભવમાં અનુભવેલા અભિલાષપૂર્વક જ સંભવે ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૨૮
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy