________________
'तुल्यफलसाधकानां' तुल्य आरम्भः कृष्यादिलक्षणो येषां तेषां यः खलु इष्टविषये दृश्यते 'फलविशेषः ' प्राप्त्यप्राप्तिलक्षणः, स कथमदृष्टस्याभावे स्याद् ?, नैव स्यादित्यभिप्रायः । तत एकस्मिन्नेव विषये प्रवृत्तानां तुल्योपायानां फलविशेषान्यथानुपपत्त्यापि नियमाददृष्टमभ्युपगन्तव्यम् । तत्कारणत्वेन कृष्यादिकापि क्रिया ॥१४२॥ एतदेवोपसंहरति-अद्दिद्वेगंतफला तम्हा किरिया इहं मता सव्वा । दिट्ठाणेगंतफला सावि अदिट्ठाणुभावेणं ॥ १४३ 11
(अदृष्टैकान्तफला तस्मात् क्रिया इह मता सर्वा । दृष्टानेकान्तफला सापि अदृष्टानुभावेन) तस्मादिह-जगति चेतनावतां या परिस्पन्दात्मिका क्रियां सा सर्वाप्यदृष्टैकान्तफला मता, अदृष्टमेकान्तेननियमेन फलं यस्याः सा अदृष्टैकान्तफला । उक्तं चार्षे -- 1 "जाव णं एस जीवे एयइ वेयइ चलइ फंदर घट्टइ खु उदीरइतं तं भावं परिणमइ, ताव णं एस जीवे सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा एगविहबंध वा, नो चेव णं, अबंधए सियत्ति" । एतामेव क्रियां विशेषयति- 'दृष्टानेकान्तफला' दृष्टं धनलाभादि अनेकान्तंसव्यभिचारं फलं यस्याः सा दृष्टानेकान्तफला, दृष्टं फलं कदाचिदस्या भवति कदाचिन्न भवतीत्यर्थः । सा इत्यंभूता कुतः ? इत्याह- साऽपि अदृष्टानुभावेन पूर्वोपार्जिततथाविधादृष्टानुभवसामर्थ्येन । इह सर्वस्याप्यनन्तरोक्तस्यायमभिप्रायः -- इह चेतनावतश्चेष्टारूपा क्रिया अवश्यमदृष्टनिबन्धनम्, अन्यथा कारणान्तरासंभवेन तस्याभावप्रसङ्गतस्तन्निबन्धनभवसमुद्राद्यनुपपत्तेः, तत इयं चेतनावतश्चेष्टारूपा क्रिया अदृष्टजनंनं प्रति कारणान्तरनिरपेक्षत्वेन व्याप्ता एवं च सति यदि तस्याः क्रियायाः संभवेऽपि अदृष्टं न भवेत् तर्हि तज्जननं प्रति कारणान्तरापेक्षा स्यादिति सापेक्षत्वं स्वव्यापकविरुद्धं प्रसज्येत, ततो विपक्षाद्वयापकविरुद्धोपलब्ध्या निवर्त्तमाना चेतनावतश्चेष्टारूपा क्रिया अदृष्टफलजनकत्वेन व्याप्यते इति प्रतिबन्धसिद्धिः 1 तच्चादृष्टं द्विधा - पुण्यरूपं पापरूपं च । तत्र पुण्यरूपं दानहिंसाविरत्यादिक्रियाजन्यमितरच्च तद्विपरीतक्रियाजन्यम् ॥ १४३ ॥ न च वाच्यमत्र विपर्ययः कस्मान्न भवतीति, यत आह-ण विवज्जयम्मिवि फलं लोगविरोहा पतीतिबाधातो । थेवसुहिदंसणातो तह जिणचंदागमातो य ॥ १४४ ॥
(न विपर्ययेऽपि फलं लोकविरोधात् प्रतीतिबाधात् । स्तोकसुखिदर्शनात्तथा जिनचन्द्रागमाच्च अत्र प्राकृतत्वात् तृतीयार्थे सप्तमी, यदाह पाणिनिः स्वप्राकृतलक्षणे -- "तृतीयार्थे सप्तमी" । यथा - " 2तिसु तेसु
દેખાય છે. (કોઇક ને ઇષ્ટ પ્રાપ્ત થાય છે, કોઇક ને નથી થતું) આ ફળવિશેષ અર્દષ્ટના અભાવમાં શી રીતે. સંભવે ? ન જ સંભવે. આમ એક જ. વિષયમાં તુલ્ય ઉપાય-સાધનો સાથે પ્રવૃત્ત થનારાઓમાં ફળવિશેષની પ્રાપ્તિ અન્યથાઅનુપપત્તિ દ્વારા અષ્ટનો સ્વીકાર કરવા પ્રેરે છે. અને તેના કારણ તરીકે ખેતી વગેરે ક્રિયાને સ્વીકારવા પણ પ્રેરે છે. ૫૧૪ા
આ જ પ્રમાણે ઉપસંહાર કરતા કહે છે +
ગાથાર્થ :- તેથી અહીં બધીજ ક્રિયા અષ્ટએકાન્તફળવાળી છે. વળી, તે(=યિા) અદૃષ્ટના પ્રભાવે દૃષ્ટ અનેકાન્તફળ વાળી છે. અદૃષ્ટ છે અવશ્ય ફળ જેનું=અદૃષ્ટએકાન્તફળા. અર્થાત્ આ જગતની ચૈતન્યવાનની પસ્પિન્દાત્મક બધી ક્રિયાનું અર્દષ્ટફળ અવશ્ય છે. આગમમાં છે + “જ્યાં સુધી આ જીવ એજન (=કંપન) કરે છે, વેદન કરે છે, ચાલે છે, સ્પંદન કરે છે, સંઘો કરે છે, ક્ષોભ પામે છે, ઉદીરણા કરે છે, અને તે–તે ભાવે પરિણામ પામે છે, ત્યાં સુધી આ જીવ સવિધ કર્મનો બંધક છે, અથવા અષ્ટવિધ કર્મનો બંધક છે, અથવા ષડ્વધકર્મનો બંધક છે, અથવા એકવિધકર્મનો બંધક છે, પરંતુ અબંધક નથી." આ જ યિાઅંગે વિશેષ હે છે, યિા દૈષ્ટઅનેકાન્તકળા છે-ધનલાભવગેરે અનેકાન્તિળ છે જેનું. અર્થાત્ ક્યાથી ધનલાભવગેરે દૃષ્ટફળો અવશ્ય મળે જ, એવો નિયમ નથી, કેમકે ક્યારેક તેનું દૃષ્ટફળ નથી પણ મળતું. ક્રિયાનું દૃષ્ટફળ અનિયમિત કેમ છે ? એ બતાવે છે * ક્યિાનું દૈષ્ટફળ અનિયમિત થવામાં પૂર્વે ઉપાર્જન કરેલા અદૃષ્ટનો પ્રભાવ જવાબદાર છે. પૂર્વોક્ત તમામ ચર્ચાનો સાર - ચેતનાવંતની ચેષ્ટારૂપ ક્રિયાનું અદૃષ્ટફળ અવશ્ય હોય છે. નહિતર અદૃષ્ટનું અન્ય કોઇ કારણ ન હોવાથી અષ્ટનો અભાવ થવાનો પ્રસંગ આવે. અને અર્દષ્ટજન્ય સંસારસાગરવગેરે અસંગત ઠરે. તેથી ચેતનાવંતની ચેષ્ટારૂપ ક્યા અષ્ટની ઉત્પત્તિપ્રત્યે કારણાન્તરનિરપેક્ષરૂપે વ્યાપ્ત છે. તેથી જો તેવી યિા હોવા છતાં અષ્ટની ઉત્પત્તિ ન થાય, તો, અષ્ટની ઉત્પત્તિપ્રત્યે કારણાન્તરની અપેક્ષા હોવી જોઇએ. આમ સાપેક્ષપણું આવે. અને આ સાપેક્ષપણું કાણાન્તરથી નિરપેક્ષપણારૂપ યાના વ્યાપકથી વિરુદ્ધ છે. તેથી વિરુદ્ધનો પ્રસંગં આવે. પણ ક્રિયાને અષ્ટજનનપ્રત્યે કોઇની અપેક્ષા દેખાતી નથી. અર્થાત્ યિામાં સાપેક્ષપણું દેખાતું નથી અદૃષ્ટજનનપ્રત્યે કારણાન્તર ઉપલબ્ધ થતું નથી. આમ ચેતનાવંતની ચેષ્ટરૂપ ક્વિા સાપેક્ષત્વરૂપ વિપક્ષમાંથી વ્યાપવિરુદ્ધઉપલબ્ધિદ્વારા નિવૃત્ત થાય છે. (=અષ્ટજનનઅંગે ક્રિયા અન્યકારણોની અપેક્ષા વિનાનું જ કારણ છે =ક્મિાની હાજરીથી અદૃષ્ટ ઉત્પન્ન થાય જ.) તેથી અદૃષ્ટજનત્વ' યાનું વ્યાપ્ય છે. અર્થાત્ જ્યાં જ્યાં અદૃષ્ટજન છે, ત્યાં ત્યાં ધ્યિાત્વ છે - જે જે અદૃષ્ટજનક છે, તે તે ક્યારૂપ છે. આ પ્રમાણે વ્યાપ્તિ સિદ્ધ થાય છે. આ અદૃષ્ટ બે પ્રકારના છે. * (૧) પુણ્યરૂપ અને (૨) પાપરૂપ છે. તેમાં દાન, હિસાવિતિવગેરે ક્રિયાઓથી ઉત્પન્ન થતું અષ્ટ પુણ્યરૂપ છે. અને તેથી વિપરીત (-આંચકી લેવું હિંસાકરવી વગેરે) યાઓથી પ્રસૂટ થતું અદૃષ્ટ પાપરૂપ છે.
૫૧૪૩૫
1. यावदेष जीव एजति-वेदयते -चलति - स्पन्दते - घट्टयति- उदीरयति तं तं भावं परिणमति तावदेव जीवः सप्तविधबन्धको वाऽष्टविधबन्धको वा षड्विधबन्धको वा एकविधबन्धको वा न चैव खलु अबन्धकः स्यादिति । 2. त्रिभिस्तैरलंकृता पृथ्वी ।
ધર્મસંગ્રહણિ ભાગ-૧ . ૧૨૧