________________
रज्जोः, अन्यथा कार्यस्य कारणधर्मानुगमसंभवाभावप्रसङ्गेन कार्यकारणव्यवस्थाविलोपप्रसङ्गात, अतः स्थितमेतत्-नात्यतासत उत्पाद इति। 'तओ एसो परलोगगामित्ति' 'ततः तस्मात्सतः सर्वथा विनाशाभावादत्यन्तासत उत्पादाभावाच्च 'एप' आत्मा परलोकगामी परलोकसुरत्वादिपर्यायस्तं गामी परलोकगामी परिणामित्वात् ॥१३५॥ एतदेव भावयति--
. बालाइपज्जवातो जुवादि जह होइ पज्जवो इहयं ।
एवं मणस्सभावा सरभावो होइ परलोगो ॥ १३६ ॥ (बालादिपर्यायाद् युवादिर्यया भवति पर्याय ह । एवं मनुष्यभावात् सुरभावो भवति परलोकः) 'इह जगति यथाकथंचिदवस्थितस्य मनुष्यस्य बालादिपर्यायादूर्ध्व युवादिलक्षणः पर्यायो भवति, एवं जीवस्यापि मनुष्यभावादूर्व सुरभावो भवति, स च सुरभावः 'परलोक' इति परलोकसंज्ञः, लोक्यत इति लोकः मनुष्यत्वादिपर्यायः परो-मनुष्यत्वापेक्षया लोकः सुरत्वादिपर्यायः परलोकः, ततस्तत्संबन्धादात्मा परलोकीति स्थितम् ॥१३६॥ सांप्रतं यदवादीत् प्राक् "अत्थि पडिसेहगो हय चेयन्नविसिट्ठकायमेत्तो उ इति, तत् दूषयितुमुपक्रमते--
ण य पडिसेहोऽवि इहं कप्पइ चेतण्णसंगते काए ।
तस्सेवाभावातो ण कायमेत्ते य सो दिवो ॥ १३७ ॥ __(न च प्रतिषेमोऽपि इह कल्पते चैतन्यसंगते काये । यस्यैवाभावान कायमाने च स दृष्टः) इह प्रतिषेधशब्दः कर्तस्थक्रियावचनो, यथा देवदत्तस्य पाक इत्यत्र पाकशब्दः । ततश्च प्रतिवेषोऽपि प्रतिषेधकत्वव्यापारोऽपि 'न कल्पते न घटते 'चैतन्यसंगते' चैतन्ययुक्ते काये । कुत इत्याह--'तस्सेवाभावाओं तस्यैव चैतन्यसंगतस्यैव कायस्याभावात् । न हि भूतानां धर्मः कार्य वा चैतन्यं येन तत्संगतः काय उपपद्यतेत्युक्तं प्राक् । अथ मा भूच्चैतन्यसंगतत्वं कायस्य केवल एव कायः प्रतिषेधको भविष्यतीत्यारेकानिराकरणार्थमाह--'न कायमेचे य सो दिह्रोत्ति न च 'स' प्रतिषेधः प्रतिषेधकत्वलक्षणो व्यापारः 'कायमात्रे केवल एव काये दृष्टो, मृतकाये तथादर्शनाभावात, ततः पारिशेष्यादात्मैव प्रतिषेधक इति युक्तमुक्तं-'यः प्रतिषेधति स एव जीवः' इति ॥१३७॥ इदानी 'दाणाइफलाभावा सो नत्थिति यत् आशङ्कय दूषितं, तत् बुभूषयिषुरिदमाह-- – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –– નથી. જો તેમાં ઉત્પન્ન થવાની શક્તિ હોય, તો તે સર્વથા અસત નથી. હવે જે ઉત્પન થવાની શક્તિના અભાવવાળી એકાન્ત અસત-વસ્તુની પણ ઉત્પત્તિ સ્વીકારશો. તો ગધેડાના શિંગડાની ઉત્પત્તિ સ્વીકારવાનો અતિપ્રસંગ છે. કેમકે તે(ગધેડાના શિંગડા)માં પણ ઉત્પન્ન થવાની શક્તિનો અભાવ સમાનરૂપે છે. વળી, જે એકાન્ત અસતની ઉત્પતિ સંભવતી હોય, તો તે અસના ઉપાદાનતરીકે પણ અસવસ્તુની જ લ્પના કરવી રહી. તેથી અસત્ ઉપાદાનમાંથી ઉત્પન્ન થતી વસ્તુને પણ અસત જ માનવી પડશે. જેમકે કાચબાના શેમમાંથી ઉત્પન થતાં ઘેરડા. હવે , અસદ વસ્તુના ઉપાદાનતરીક સવસ્તુને સ્વીકારો, અથવા અસદ્ ઉપાદાનમાંથી ઉત્પન્ન થતી વસ્તુને સરૂપ સ્વીકારશો, તો કાર્યમાં કારણગત ધર્મના અનુગમના સિદ્ધાન્તને બાધ આવશે. અને કાર્યકારણભાવની પ્રતિનિયત વ્યવસ્થા ભાંગી પડશે. તેથી સ્વીકારવું જ રહ્યું છે કે અત્યન્ત અસતની ઉત્પત્તિ નથી, પરંતુ કથંચિત્ સની જ ઉત્પત્તિ છે. (“તઓ એસો પરલોગગામી ઈત્યાદિ તેથી સનનો સર્વથા વિનાશ અને અત્યન્ત અસતનો ઉત્પાદ સંભવતા ન હોવાથી આત્મા વાદિપર્યાયરૂપ પરલોકમાં જનારો છે તેમ સિદ્ધ થાય છે. કેમકે આત્મા પરિણામી (પરિણામ, તે તે પર્યાયોને પામનારું) દ્રવ્ય છે. ૧૩પા
આ જ હક્કિતનું ભાવન કસ્તા કહે છે કે
ગાથાર્થ :- જેમ અહીં (જગતમાં) યથાકથંચિત અવસ્થિત રહેલા મનુષ્યનો બાળઆદિ પર્યાય પછી યુવાનઆદિ પર્યાય થાય છે. એ જ પ્રમાણે જીવને પણ મનુષ્યભાવમનુષ્યપર્યાય પછી દેવભાવ દેવપર્યાય થાય છે. આ દેવપર્યાય પલોકસંજ્ઞા પામે છે. દેખાતો લોક-મનુષ્યપણાદિપર્યાય. મનુષ્યપણાદિની અપેક્ષાએ દેવભાવવગેરેપર્યાય પર બીજે લોપર્યાયપલોક છે. અને આ પરલોક્ના સંબંધથી આત્મા પરલોકી ગણાય છે. ૧૩દા
હવે. પૂર્વે જે કહ્યું કે “અહી ચૈતન્યવિશિષ્ટકાયમાત્ર(શરીર જ) પ્રતિષેધક છે. એ મુદ્દાને લંક્તિ ઠેરવવા ઉપક્રમ કરે છે.
ગાથાર્થ :- વળી, ચૈતન્યયુક્ત કાયામાં પ્રતિષેધ પણ કલ્પતો નથી. કારણકે તેનો (ચૈતન્યયુક્ત કાયાનો) અભાવ છે. વળી કાયમાત્રમાં પણ તે =પ્રતિષધ) દેખાતો નથી.
- પ્રસ્તામાં પ્રતિષધ શબ્દ માં રહેલી ડ્યિાનો સૂચક છે. જેમકે દેવદત્તનો પાક(દેવદરમાં રહેલી પાકસંબંધીક્ષિા) તેથી અહીં “પ્રતિષધ પદથી પ્રતિષેધકમાં રહેલી પ્રતિષેધ કરવાની ક્યિા સમજવાની છે. આ યિા ચૈતન્યયુક્ત શરીરમાં સંભવતી નથી. કારણકે ચૈતન્યયુક્ત કાયાનો જ અભાવ છે. પૂર્વે % જ છે કે ચૈતન્ય ભૂતોનો ધર્મ કે ભૂતોનું કાર્ય નથી, તેથી ચૈતન્યયુક્ત કય હોવામાં કોઈ યુક્તિ નથી." . "
શકા :- ચૈતન્યયક્ત કાયાનો અભાવ હોવાથી ભલે તે પ્રતિષેધક ન છે. પણ માત્ર ચૈતન્યહીન) કાયા જ પ્રતિષેધક છે, તેમ માનવામાં શો વાંધો છે ? કેમકે માત્ર કાયા તો સર્વત્ર દેખાય છે.
- સમાધાન :- માત્ર કાયામાં પ્રતિષેધષિા દેખાતી નથી, કેમકે મડદામાં તેવી ડ્યિા દેખાતી નથી. આમ ચૈતન્યયક્ત કાય કે માત્ર કાયામાં પ્રતિષેધડ્યિા સંભવતી નથી. તેથી પારિશ(ગ્સામાન્ય અન્તર્ગત એક સિવાયના સઘળાવિરોષો ક્યારે અયોગ્ય છે ત્યારે બાકી એલ વિશેષ જ યોગ્ય છે. તે કેરવવા આ ન્યાય ઉપયુક્ત છે.) ન્યાયથી પ્રતિષેધતરીક આત્મા જ સિદ્ધ થાય છે. તેથી જે પ્રતિષેધક છે તે જ જીવ છેએવું કથન તદન બરાબર છે. ૧૩૭
on
ધર્મસંતરિ ભાગ- ૨ ૮