________________
Tી
િO)
પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજ શ્રી ધર્મચંદ્રવિજયજી મહારાજ ના શિષ્યરત્ના પ. પૂ. પંન્યાસપ્રવર પુંડરીકરત્નવિજયજી મહારાજ ના શિષ્યરત્ના
પ. પૂ. મુનિરાજ શ્રી નમસ્કારવિજયજી મહારાજ જન્મઃ વિ.સં. ૨૦૩૦, મહા વદ ૮, ગુરૂવાર, તા. ૧૪-૨-૧૯૭૪, જબલપુર (મ.પ્ર.)
દીક્ષા વિ.સં. ૨૦૬૧, જેઠ સુદ ૧૩, તા. ૨૦-૬-૨૦૦૫, શંખેશ્વર તીર્થ સ્વર્ગવાસ : વિ. સ. ૨૦૬૬, કાર્તીક વદ ૧૧, સોમવાર, તા. ૧૨-૧૧-૨૦૦૯, વાયતુપાસે (રાજ.),