________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ જhionwearinooooooooooooooooooooooo
રચના સં. ૧૩૮૭ આસપાસ થઇ હશે. પરંતુ ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પની રચના સં. ૧૩૬૯ પહેલાં જ તેમણે કરી હશે એમ લાગે છે, કારણ કે આ કલ્પમાં તેમણે શત્રુંજયતીર્થનું વર્ણન કરતાં સં. ૧૦૮ માં વજસ્વામી અને જાવડશાહના હાથે પ્રતિષ્ઠિત થયેલા શ્રી આદીશ્વર ભગવાન અને પુંડરીકસ્વામીનો ઉલ્લેખ ક્યું છે પરંતુ આ બિંબનો-પ્રતિમાજી નો સં. ૧૩૬૯માં મુસલમાનોને હાથે વિનાશ થયો હતો, એમ શત્રુંજય તીર્થકલ્પ (કે જેની સં. ૧૩૮૫ માં રચના થઈ છે.) માં પૃ. ૫ માં તેમણે જ જણાવ્યું છે. એટલે શ્રીપુરે રિક્ષ: શ્રીપાર્થ: –ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પમાંનો ઉલ્લેખ સં. ૧૩૬૯ પૂર્વનો છે એમ સિદ્ધ થાય છે. સંભવ છે કે તેમણે આ ઉલ્લેખ તીર્થયાત્રા કર્યા પહેલાં માત્ર સાંભળીને જ કર્યો હોય.
સં. ૧૪૭૩ માં લખાયેલી ધર્મઘોષસૂરિવિરચિત કલિકાચાર્ય કથાના અંતમાં લખાવનાર આદિનું વર્ણન કરતી એક પ્રશસ્તિમાં પણ આ જ તીર્થનો ઉલ્લેખ છે સંભવતઃ ૧૬ મી સદીના પ્રારંભમાં રચાયેલી શ્રી રત્નશેખરસૂરિશિષ્ય નંદીરત્ન શિષ્ય રત્નમંદિરમણિવિરચિત ઉપદેશતરંગિણીમાં પણ આ તીર્થનો ઉલ્લેખ છે. દેવવિમલસૂરિકૃત
१ तथाहि - श्री शत्रुञ्जये भुवनदीपः श्रीवैरस्वामिप्रतिष्ठितः श्रीआदिनाथः।... श्रीशान्तिप्रतिष्ठितः पुण्डरीकः श्रीकलशः। द्वितीयस्तु श्रीवैरस्वामिप्रतिष्ठित: पूर्णकलश:। - वि. ती. कल्प पृ. ८५. “इत्थं जावडिराद्याहत्पुण्डरीककपर्दिनाम् । मूर्तीनिवेश्य सञ्जज्ञे स्वर्विमानातिथित्वभाक् ।।८३ ।। दक्षिणाङ्गे गवत: पुण्डरीक इहादिमः। वामाङ्गो दीप्यते तस्य નાવડિપિતોડ૫૨: ૮૪વિ. તી. ૫ પૃ. ૪૫”
२. “ही ग्रहर्तुक्रियास्थान (१३६९) संख्ये विक्रमवत्सरे। जावडिस्थापितं बिम्बं સ્વેચ્છેર્મનં જોર્વશતા/૨૧૬ '' વિ. તી. . પૃ. ૫. વિસ્તારથી જાણવા માટે જુઓ ૧૪-૨-૫૦ આત્માનંદ પ્રકાશના અંકમાં દેવગિરિના લેખમાં મારું ટિપ્પણ પૃ. ૧૨૦.
३. श्रीशत्रुञ्जय-रैवतक्षितिधर- श्रीअर्बुद-श्रीपुर-श्रीजीराउलि-कुल्यपाकप्रमुखश्रीतीर्थयात्रा मुदा। कालेऽत्रापि कलौ करालललिते चक्रे स संघाधिपो वर्षनर्थिजने घनाघन इव द्रव्याणि पानीयवत् ।।१०।। एतावता निजकुटुम्बयुतेन नूनाहसंघपतिना वसताऽमराद्रौ। श्रीअंतरिक्षमुखतीर्थविचित्रयात्रा मुख्या (:) कृता विविधपुण्यपरम्परास्ताः।।२४।।તિહાસિક મહત્તી પ્રશસ્તિ પૃ. ૧૪૭-૮ (પ્રેમી મિનન્દનગ્રંથાનાત) જુઓ ૧૪-૫-૫૦ ના અંકમાં ટિપ્પણ.