________________
પરિશિષ્ટ ૧
ગરજ સારે એવી સપ્તભંગી આપી કે જેના વડે વસ્તુ તત્ત્વ કે પદાર્થનું સાત દૃષ્ટિકોણથી કે સાત પ્રકારે યથાર્થ દર્શન કરી વ્યવહાર ન્યાયપૂર્ણ કરી શકીએ. વસ્તુતત્ત્વની વિચારણા, સ્યાદ્વાદ અંતર્ગત જે માત્ર સાત પ્રકારે થતી હોય છે તે સાત ભાંગા નીચે પ્રમાણે છે :
5
(૧) ચાવÒવ સ્વા+અસ્તિ+q. સ્યાત્+અસ્તિ+એવ.
(૨) સ્વાત્રત્યેવ = સ્વાત્+7+અસ્તિ+વ. સ્વાત્+ન+અસ્તિ+એવ. (૩) ચાપ્તિનાન્તિથૈવ- ચાત્+સ્તિ+7+અતિ+=+વ. સ્યાત્+અસ્તિ+ન+અસ્તિ+ચ+એવ.
(૪) ચાવવવ્ય વ = સ્વાત્+અવવ્ય:+વ. સ્વાત્+અવકતવ્ય+એવ. (૫) ચાવજ્યેવ ચાત્ત્વવ્યવૈવ = સ્વાત્+અતિ+વ+સ્યાત્+ અવવન્તવ્ય:+=+વ. સ્વાત્+અસ્તિ+એવ+સ્યાત્+અવકતવ્ય+ચ+એવ.
(૬) શ્યાન્નત્યેવ ચાવવવ્યÀવ = સ્વાત્+7+સ્તિ+q, स्यात्+ અવ્યવત્તવ્ય:+=+વ. સ્વાત્+ન+અસ્તિ+એવ, સ્વાત્+અવકતવ્ય+ચ+એવ.
(૭) ચાવસ્તિ નાસ્તિ અવવ્ય: = q - ચાત્+અસ્તિ+ન+બસ્તિ+ અવવન્તવ્ય: ૨ . સ્યાત્+અસ્તિ+ન+અસ્તિ+અવકતવ્ય:+ચ+એવ.
(૧) કથંચિત્ (કંઈક - કોઈ એક અપેક્ષાએ) ‘છે’ જ.
(૨) કથંચિત્ ‘નથી’ જ.
(૩) કથંચિત્ ‘છે’ જ; કથંચિત ‘નથી’ જ.
(૪) કથંચિત્ ‘અવકતવ્ય’ જ છે.
(૫) કથંચિત્ ‘છે’ જ અને કથંચિત્ ‘અવકતવ્ય’ છે જ.
(૬) કથંચિત્ ‘નથી’ જ અને કથંચિત્ ‘અવકતવ્ય’ છે જ.
(૭) કથંચિત્ ‘છે’, નથી અને અવકતવ્ય છે જ.